Ambaji: રાજ્ય ગૃહમંત્રી Harshbhai Sanghvi અંબાના ધામમાં
આજે ભાદરવી પૂનમ છે અને અંબાજીમાં ભાદરવી પૂનમનો અંતિમ દિવસ છે. મા અંબાના દર્શન કરવા માટે ઠેર ઠેરથી લાખો માઇ ભક્તો મા અંબાના શરણમાં પહોંચ્યા છે ત્યારે રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ ભાદરવી પૂનમના દિવસે મા અંબાના ધામમાં...
આજે ભાદરવી પૂનમ છે અને અંબાજીમાં ભાદરવી પૂનમનો અંતિમ દિવસ છે. મા અંબાના દર્શન કરવા માટે ઠેર ઠેરથી લાખો માઇ ભક્તો મા અંબાના શરણમાં પહોંચ્યા છે ત્યારે રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ ભાદરવી પૂનમના દિવસે મા અંબાના ધામમાં પહોંચ્યા હતા. આજે અંબાજી પહોંચેલા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ માતાજીને ધજા ચઢાવી હતી. બનાસકાંઠા પોલીસની સાથે હર્ષ સંઘવીએ માતાજીને ધજા ચઢાવી હતી.
Advertisement