Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad : વિશ્વ ઉમિયાધામ દ્વારા રાજવીઓનું કરાશે સન્માન

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા અમદાવાદ ખાતે 51  રાજવી પરિવારોનું સન્માન સમારોહ કરવામાં આવી રહ્યું છે. આ સન્માન સમારોહમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સાથે ગુજરાત ભાજપના ઘણાં દિગ્ગજ નેતાઓ જોડાયા હતા. ગૃહમંત્રી અમિતભાઈ શાહ વર્ચ્યુઅલી જોડાયા છે....

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા અમદાવાદ ખાતે 51  રાજવી પરિવારોનું સન્માન સમારોહ કરવામાં આવી રહ્યું છે. આ સન્માન સમારોહમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સાથે ગુજરાત ભાજપના ઘણાં દિગ્ગજ નેતાઓ જોડાયા હતા. ગૃહમંત્રી અમિતભાઈ શાહ વર્ચ્યુઅલી જોડાયા છે.

Advertisement

Tags :
Advertisement

.