Ahmedabad : બગલા મુખી માતાજીના હવન પહેલા રંગેચંગે નીકળી કળશ યાત્રા
સાણંદથી લંબે નારાયણ આશ્રમ સુધીની આ કળશયાત્રા યોજાઈ છે.
Advertisement
રાજ્યમાં પ્રથમવાર બગલા મુખી માતાજીનો મહાયજ્ઞ યોજાવવા જઈ રહ્યો છે. ત્યારે મહાયજ્ઞ પહેલા ભવ્ય કળશયાત્રા યોજાઈ છે. સાણંદથી લંબે નારાયણ આશ્રમ સુધીની આ કળશયાત્રા યોજાઈ છે. શ્રી સિદ્ધિ ગ્રૂપનાં ચેરમેન મુકેશભાઈ પટેલ, મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુ સહિતના સંતો ઉપસ્થિત રહ્યા છે. 23 એપ્રિલ થી 5 મે સુધી 108 કુંડી મહાયજ્ઞનું આયોજન કરાયું છે...જુઓ અહેવાલ...
Advertisement