Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad Iscon Bridge Accident : કબરાઉ મોગલધામના ચારણ ઋષિ બાપુના શબ્દો સાંભળો

અમદાવાદ (ahmedabad)ના ઈસ્કોન બ્રીજ અકસ્માત (iscon bridge accident)માં 10 નિર્દોષોના મૃત્યુ થયા છે.  આ ઘટના બાદ  આરોપી તથ્ય પટેલની ધરપકડ કરવામાં આવી હતી. આ સાથે તેના પિતા પ્રજ્ઞેશ પટેલની પણ ધરપકડ કરાઇ છે. દરમિયાન ઈસ્કોન બ્રિજ અકસ્માત અંગે કબરાઉ મોગલધામના...

અમદાવાદ (ahmedabad)ના ઈસ્કોન બ્રીજ અકસ્માત (iscon bridge accident)માં 10 નિર્દોષોના મૃત્યુ થયા છે.  આ ઘટના બાદ  આરોપી તથ્ય પટેલની ધરપકડ કરવામાં આવી હતી. આ સાથે તેના પિતા પ્રજ્ઞેશ પટેલની પણ ધરપકડ કરાઇ છે. દરમિયાન ઈસ્કોન બ્રિજ અકસ્માત અંગે કબરાઉ મોગલધામના બાપુનો વીડિયો વાયરલ થયો છે જેમાં  ઈસ્કોન બ્રિજ અકસ્માત મુદ્દે ચારણ ઋષિ બાપુનો સંદેશ છે  જુઓ Video ..

Advertisement

Tags :
Advertisement

.