Ahmedabad: નવરાત્રિમાં ક્રિકેટ ફિવર, ડિઝાઈનર સુમિતે બનાવી Cricket Chaniya Choli
ભારત-પાકિસ્તાનની વચ્ચે મેચ પહેલા નવરાત્રિને લઈને ક્રિકેટ ફિવર જોવા મળી રહ્યો છે. ત્યારે વર્લ્ડ કપની ટ્રોફી સાથે ખાસ ડિઝાઈનર ચણિયાચોલી તૈયાર કરાયા છે. આ ચણીયાચોલીમાં ભારતીય ટીમના 15 સદસ્યોના ફોટો પણ ડિઝાઈન કરાયા છે.ત્યારે આ ચણિયાચોળી ડિઝાઈન વિશે વાત કરતા...
08:59 PM Oct 09, 2023 IST
|
Hiren Dave
ભારત-પાકિસ્તાનની વચ્ચે મેચ પહેલા નવરાત્રિને લઈને ક્રિકેટ ફિવર જોવા મળી રહ્યો છે. ત્યારે વર્લ્ડ કપની ટ્રોફી સાથે ખાસ ડિઝાઈનર ચણિયાચોલી તૈયાર કરાયા છે. આ ચણીયાચોલીમાં ભારતીય ટીમના 15 સદસ્યોના ફોટો પણ ડિઝાઈન કરાયા છે.ત્યારે આ ચણિયાચોળી ડિઝાઈન વિશે વાત કરતા સુમિત ગોહેલે જણાવ્યું હતું કે, અમદાવાદીઓમાં ક્રિકેટ અને નવરાત્રિની ચર્ચાને કારણે મેં બે -ત્રણ મહિના પહેલાંથી આ કૉન્સેપ્ટ વિચાર્યો હતો. અને તે કૉન્સેપ્ટથી મેં 8 દિવસમાં 6 કારીગરોની મદદથી આ ક્રિકેટ અને નવરાત્રિ સ્પેશિયલ આઉટફિટ તૈયાર કર્યો છે. આ આઉટફિટનો ઘેર 10 મીટરનો છે
Next Article