Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad: ચાંદખેડામાં આવાસના નામે 40 લોકો સાથે છેતરપિંડી

Ahmedabad:  અમદાવાદના ચાંદખેડામાં ગરીબ લોકોને આવાસ આપવાના બહાને છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે, કુલ 40 થી વધારે લોકો સાથે છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું છે. ચાંદખેડા વિસ્તારમાં મકાન આપવાની લાલચ આપી ખોટા સહી સિક્કા કરાવી માથાદીઠ...

Ahmedabad:  અમદાવાદના ચાંદખેડામાં ગરીબ લોકોને આવાસ આપવાના બહાને છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે, કુલ 40 થી વધારે લોકો સાથે છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું છે. ચાંદખેડા વિસ્તારમાં મકાન આપવાની લાલચ આપી ખોટા સહી સિક્કા કરાવી માથાદીઠ ચાર ચાર લાખ રૂપિયા ઉઘરાવી આરોપીઓએ કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું છે.

Advertisement

Advertisement

.