Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મહારાષ્ટ્ર બાદ TMCના ગઢમાં ‘ખેલા હોબે’, મિથુને કરેલા મોટા દાવા બાદ રાજકારણ ગરમાયું

મહારાષ્ટ્રની સત્તા મેળવ્યા બાદ હવે એકવાર ફરી ભાજપનું સંપૂર્ણ ફોકસ પશ્ચિમ બંગાળ પર છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીના ગઢમાં ભગવા દળ કડક રણનીતિ સાથે ટીએમસીને ઝટકો આપવાની તૈયારીમાં છે. આ વચ્ચે અભિનેતા અને ભાજપ નેતા મિથુન ચક્રવર્તીએ દાવો કર્યો છે કે તૃણમૂલ કોંગ્રેસના 38 ધારાસભ્ય ભાજપના સંપર્કમાં છે. તેમણે કહ્યું કે વિપક્ષી દળની સાથે તેમના ‘ઘણા સારા સંબંધ’ છે.#WATCH | West Bengal: Do you want to hear breaking news? At
મહારાષ્ટ્ર બાદ tmcના ગઢમાં  lsquo ખેલા હોબે rsquo   મિથુને કરેલા મોટા દાવા બાદ રાજકારણ
ગરમાયું

મહારાષ્ટ્રની સત્તા
મેળવ્યા બાદ હવે એકવાર ફરી ભાજપનું સંપૂર્ણ ફોકસ
પશ્ચિમ બંગાળ પર છે. મુખ્યમંત્રી મમતા
બેનર્જીના ગઢમાં ભગવા દળ કડક રણનીતિ
સાથે ટીએમસીને ઝટકો આપવાની તૈયારીમાં
છે. આ વચ્ચે અભિનેતા અને ભાજપ નેતા
મિથુન ચક્રવર્તીએ દાવો કર્યો છે કે
તૃણમૂલ કોંગ્રેસના
38 ધારાસભ્ય
ભાજપના
સંપર્કમાં
છે. તેમણે કહ્યું કે વિપક્ષી દળની સાથે તેમના
ઘણા સારા સંબંધછે.

Advertisement

class="twitter-tweet">

#WATCH
| West Bengal: Do you want to hear breaking news? At this moment, 38
TMC MLAs have very good relations with us, out of which 21 are in direct
(contact with us): BJP leader Mithun Chakraborty in Kolkata pic.twitter.com/1AI7kB4H5I


ANI (@ANI) July
27, 2022

 

Advertisement

કોલકાતામાં મિથુનની
પ્રેસ કૉન્ફરન્સ

કોલકાતામાં એક પ્રેસ
કૉન્ફરન્સમાં તેમણે એમ પણ કહ્યું કે
38માંથી 21 ધારાસભ્ય
ભાજપના સીધા સંપર્કમાં છે. સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યા અનુસાર
મિથુને
કહ્યું કે શું તમે બ્રેકિંગ ન્યુઝ સાંભળવા માંગો છો
? આ સમયે, 38 ટીએમસી ધારાસભ્યોના અમારી સાથે ઘણા સારા
સંબંધ છે
, જેમાંથી
21 સીધા અમારા સંપર્કમાં
છે.

Advertisement


ભાજપ
દંગાઓમાં સામેલ તો આપો પુરાવા

તદ્દપરાંત મિથુન
ચક્રવર્તીએ કહ્યું કે હંમેશા આરોપ લાગતો જાય છે કે ભાજપ
દંગાઓમાં સામેલ છે, ભાજપ દંગા કરાવે છે પણ મને એક ઘટના
દેખાડો જેનાથી એ
નક્કી થતું હોય કે ભાજપ આ દંગામાં સામેલ છે. જ્યારે મંત્રી
પાર્થ ચેટર્જીના
મામલે મિથુને કહ્યું કે જો તેમના વિરૂદ્ધ પુરાવા નથી તો આરામ
કરો અને સૂઈ
જાઓ
કંઈ પણ નહીં થાય. પણ જો પુરાવા તેમના વિરૂદ્ધ છે તો પછી તમને કોઈ પણ
નહીં
બચાવી શકે.


મમતાનો ભાજપ પર હુમલો

આ પહેલા મમતા
બેનર્જીએ ભાજપ પર હુમલો કરતા કહ્યું હતું કે મને વિશ્વાસ
છે કે ભાજપ 2024માં (સત્તામાં) નહીં આવે. ભારતમાં
બેરોજગારી
40 ટકા
વધી રહી
છે
પણ બંગાળમાં
45 ટકા
ઓછી થઈ ગઈ છે. આજે મીડિયા ટ્રાયલ ચાલી રહ્યું છે
અને તે લોકોને આરોપી કહી રહ્યા છે. તેઓ
ફક્ત બંગાળની છબી ખરાબ કરવા માંગે
છે.

Tags :
Advertisement

.