Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

અભિનેતા મલ્હાર ઠાકરે હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવવા કરી અપીલ

હર ઘર તિરંગા અભિયાન એ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારતની આઝાદીના 75 વર્ષની ગૌરવશાળી સિદ્ધિની યાદમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલું અભિયાન છે.અભિનેતા મલહાર ઠાકરે  રાજ્યના 33 જિલ્લા અને 75 શહેરોમાં તિરંગા યાત્રા યોજવાના ગુજરાત ફર્સ્ટના અભિયાનની પ્રશંસા કરી હતી. View this post on Instagram A post shared by Gujarat First (@gujaratfirst)
03:06 PM Aug 15, 2022 IST | Vipul Pandya

હર ઘર તિરંગા અભિયાન એ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારતની આઝાદીના 75 વર્ષની ગૌરવશાળી સિદ્ધિની યાદમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલું અભિયાન છે.

અભિનેતા મલહાર ઠાકરે  રાજ્યના 33 જિલ્લા અને 75 શહેરોમાં તિરંગા યાત્રા યોજવાના ગુજરાત ફર્સ્ટના અભિયાનની પ્રશંસા કરી હતી.

Tags :
GujaratFirstMalharThacker
Next Article