અભિનેતા મલ્હાર ઠાકરે હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવવા કરી અપીલ
હર ઘર તિરંગા અભિયાન એ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારતની આઝાદીના 75 વર્ષની ગૌરવશાળી સિદ્ધિની યાદમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલું અભિયાન છે.અભિનેતા મલહાર ઠાકરે રાજ્યના 33 જિલ્લા અને 75 શહેરોમાં તિરંગા યાત્રા યોજવાના ગુજરાત ફર્સ્ટના અભિયાનની પ્રશંસા કરી હતી. View this post on Instagram A post shared by Gujarat First (@gujaratfirst)
03:06 PM Aug 15, 2022 IST
|
Vipul Pandya
હર ઘર તિરંગા અભિયાન એ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારતની આઝાદીના 75 વર્ષની ગૌરવશાળી સિદ્ધિની યાદમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલું અભિયાન છે.
અભિનેતા મલહાર ઠાકરે રાજ્યના 33 જિલ્લા અને 75 શહેરોમાં તિરંગા યાત્રા યોજવાના ગુજરાત ફર્સ્ટના અભિયાનની પ્રશંસા કરી હતી.
Next Article