અભિનેતા મલ્હાર ઠાકરે હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવવા કરી અપીલ
હર ઘર તિરંગા અભિયાન એ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારતની આઝાદીના 75 વર્ષની ગૌરવશાળી સિદ્ધિની યાદમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલું અભિયાન છે.અભિનેતા મલહાર ઠાકરે રાજ્યના 33 જિલ્લા અને 75 શહેરોમાં તિરંગા યાત્રા યોજવાના ગુજરાત ફર્સ્ટના અભિયાનની પ્રશંસા કરી હતી. View this post on Instagram A post shared by Gujarat First (@gujaratfirst)
હર ઘર તિરંગા અભિયાન એ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારતની આઝાદીના 75 વર્ષની ગૌરવશાળી સિદ્ધિની યાદમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલું અભિયાન છે.
Advertisement
અભિનેતા મલહાર ઠાકરે રાજ્યના 33 જિલ્લા અને 75 શહેરોમાં તિરંગા યાત્રા યોજવાના ગુજરાત ફર્સ્ટના અભિયાનની પ્રશંસા કરી હતી.
Advertisement