અભિનેતા હિતેનકુમારે હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવવા કરી અપીલ
હર ઘર તિરંગા અભિયાન એ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારતની આઝાદીના 75 વર્ષની ગૌરવશાળી સિદ્ધિની યાદમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલું અભિયાન છે.જાણીતા ફિલ્મ અભિનેતા હિતેન કુમાર પણ હર ઘર તિરંગા અભિયાનમાં જોડાયા છે. તેમણે આ અભિયાનમાં ગુજરાત ફર્સ્ટની સાથે જોડાતા આનંદની લાગણી અનુભવી.તેમણે કહ્યું કે આ સપનું માત્ર ગુજરાત ફર્સ્ટનું કે માત્ર વડાપ્રધાનનું નથી.પરંતુ દેશના દરેક નાગરિક
12:14 PM Aug 14, 2022 IST
|
Vipul Pandya
હર ઘર તિરંગા અભિયાન એ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારતની આઝાદીના 75 વર્ષની ગૌરવશાળી સિદ્ધિની યાદમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલું અભિયાન છે.
જાણીતા ફિલ્મ અભિનેતા હિતેન કુમાર પણ હર ઘર તિરંગા અભિયાનમાં જોડાયા છે. તેમણે આ અભિયાનમાં ગુજરાત ફર્સ્ટની સાથે જોડાતા આનંદની લાગણી અનુભવી.તેમણે કહ્યું કે આ સપનું માત્ર ગુજરાત ફર્સ્ટનું કે માત્ર વડાપ્રધાનનું નથી.પરંતુ દેશના દરેક નાગરિકનું સ્વપ્ન છે.
Next Article