Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આમિર ખાનની દીકરીએ હવે ગંગુબાઈ પર પોસ્ટ કરી

આમિર ખાનની પુત્રી ઇરા ખાને તાજતરમાં ગંગુબાઈ પર પોસ્ટ કરી છે. અગાઉ તેણે કહ્યું હતું કે તેને એન્ઝાયટીના હુમલા આવી રહ્યા છે અને તે કેવું અનુભવે છે. હવે તેણે આલિયા ભટ્ટની ફિલ્મ ગંગુબાઈના વખાણ કર્યા છ આમિર ખાનની પુત્રી ઇરા ખાને તેના માનસિક સ્વાસ્થ્યને લઈને સોશિયલ મીડિયા પર ઘણી વખત ચર્ચા કરતી હોય છે. તાજેતરના એંગ્ઝાયટી હુમલા પર તેમની પોસ્ટ સમાચારમાં હતી. હવે તેણે ગંગુબાઈ કાઠિયાવાડી àª
આમિર ખાનની દીકરીએ હવે ગંગુબાઈ પર પોસ્ટ કરી
આમિર ખાનની પુત્રી ઇરા ખાને તાજતરમાં ગંગુબાઈ પર પોસ્ટ કરી છે. અગાઉ તેણે કહ્યું હતું કે તેને એન્ઝાયટીના હુમલા આવી રહ્યા છે અને તે કેવું અનુભવે છે. હવે તેણે આલિયા ભટ્ટની ફિલ્મ ગંગુબાઈના વખાણ કર્યા છ 
આમિર ખાનની પુત્રી ઇરા ખાને તેના માનસિક સ્વાસ્થ્યને લઈને સોશિયલ મીડિયા પર ઘણી વખત ચર્ચા કરતી હોય છે. તાજેતરના એંગ્ઝાયટી હુમલા પર તેમની પોસ્ટ સમાચારમાં હતી. હવે તેણે ગંગુબાઈ કાઠિયાવાડી ફિલ્મ પર એક પોસ્ટ કરી છે. ઇરાએ આ પોસ્ટમાં લખ્યું છે કે તમે તમારી આસપાસ બનતી વસ્તુઓને તમારી ઇચ્છાથી બદલવાનું વિચારો છો, કારણ કે તમે પીડા સહન કરી છે. આયરાએ સામાન્ય જીવનને ગંગુબાઈ સાથે જોડ્યું છે. લખ્યું કે , ગંગુબાઈ જીતી ગયા. તેણે જે સિદ્ધ કર્યું છે તેના પર તેને ગર્વ હતો. લોકોને સવાલ પૂછવામાં આવ્યો છે કે, શું તમે તમારી જીતના વખાણ કરી શકો છો? 
Advertisement

ગંગુબાઈના વખાણ કર્યા
આયરાએ ગંગુબાઈની વાર્તા પર લખ્યું છે, તમે જે આઘાતમાંથી પસાર થાયો છો તેનાથી તમારી આસપાસ જે ખોટું થઈ રહ્યું છે તેને બદલવાની તીવ્ર ઈચ્છા થાય છે. આ પછી પણ તમે વેશ્યાવૃત્તિને કાયદેસર બનાવવા માટે સક્ષમ નથી. આયરાએ ગંગુબાઈની વાર્તા પર લખ્યું છે, ગંગુબાઈએ પરિવર્તનનો વિચાર કર્યો. તેણી જે હાંસલ કર્યુ  તેના પર તેને ગર્વ હતો. શું તમે આ કરી શકો? આયરાએ લખ્યું છે કે આપણે ફક્ત તે સમસ્યાઓ પર જ વિચારીએ છીએ જેમાં આપણે છીએ જ્યારે વિશ્વ વિશાળ છે.
 
હું સૂવા માંગું છું પણ ઊંઘી શકતી નથી
ઇરાએ તેની આ પહેલાની પોસ્ટમાં લખ્યું હતું કે, મને એંગ્ઝાયટી હુમલા થવા લાગ્યા. મને ચિંતા હતી. હું રડતી હતી  પરંતુ મને અગાઉ ક્યારેય એંગ્ઝાયટીના એટેક નથી આવ્યાં ગભરાટ, ગભરાટનો હુમલો, એંગ્ઝાયટી હુમલા વચ્ચે તફાવત છે. જ્યાં સુધી હું તેને સમજું છું ત્યાં સુધી ચિંતાનો હુમલોએ એક શારીરિક લક્ષણ છે. જેમાં હૃદયના ધબકારા, શ્વાસ લેવામાં તકલીફ, રડવું અને આ અકસ્માતની જેમ ધીમે ધીમે થતા રહે છે. મને એવું લાગે છે, મને કંશુ જ ખબર નથી પડી રહી કે એંગ્ઝાયટી હુમલો શું છે. 
હું સૂવા માંગું છું પણ ઊંઘી શકતી નથી
 તે ખરેખર ખૂબ જ ખરાબ લાગણી છે. મારા થેરાપિસ્ટે કહ્યું છે કે જો આ નિયમિત થઈ જાય (પહેલા મહિનામાં હું 1 કે 2 વખત થતો હતો, હવે તે લગભગ દરરોજ થાય છે) તો મારે મનોચિકિત્સક કહેવાની જરૂર છે. કારણ કે હું ઊંઘવા માંગુ છું પરંતુ હું ઊંઘી શકતી નથી. હું મારા ડરને શોધવાનો પ્રયત્ન કરું છું, મારી જાત સાથે વાત કરું છું. પરંતુ એકવાર તે શરૂ થઈ જાય, પછી તેને રોકવાનો કોઈ રસ્તો નથી. તમારે આમાંથી પસાર થવું પડશે, તે હું જાણું છું. 
 પ્રાણાયામ તમને આરામ આપે છે
એરા આગળ લખે છે કે, જ્યારે આવી મનોદશા અનુભવુમ છું  ત્યારે પોતાની જાત સાથે વાત કરું છું, પ્રાણાયમ કરું છું . થોડા કલાકો માટે રાહત અનુભવું છું. આવા હુમલાના કારણે તણાવ અનુભવું છું. આના માટે  જીવનની ઘણી બધી બાબતોને અસર કરે છે. 
Advertisement
Tags :
Advertisement

.