હીરાબાને રાહુલ ગાંધી, અખિલેશ યાદવ સહિતના નેતાઓની શ્રદ્ધાંજલી
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)ની માતા હીરાબા (Heera ba)નું અવસાન થયું છે. શુક્રવારે સવારે ગાંધીનગર સેક્ટર-30ના સ્મશાનગૃહમાં તેમના અંતિમ સંસ્કાર કરાયા છે. પીએમ મોદીએ માતાના દેહને કાંધ આપી હતી અને મુખાગ્ની પણ આપી હતી. પીએમ મોદીની માતાના નિધનથી દેશ વિદેશમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. વિપક્ષના નેતાઓએ પણ હીરાબાને શ્રદ્ધાંજલી આપી હતી.કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ હીરાબાને શ્રદ્ધાંજલી àª
04:40 AM Dec 30, 2022 IST
|
Vipul Pandya
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)ની માતા હીરાબા (Heera ba)નું અવસાન થયું છે. શુક્રવારે સવારે ગાંધીનગર સેક્ટર-30ના સ્મશાનગૃહમાં તેમના અંતિમ સંસ્કાર કરાયા છે. પીએમ મોદીએ માતાના દેહને કાંધ આપી હતી અને મુખાગ્ની પણ આપી હતી.
પીએમ મોદીની માતાના નિધનથી દેશ વિદેશમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. વિપક્ષના નેતાઓએ પણ હીરાબાને શ્રદ્ધાંજલી આપી હતી.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ હીરાબાને શ્રદ્ધાંજલી આપી હતી.
સમાજવાદી પક્ષના નેતા અખિલેશ યાદવે શ્રદ્ધાંજલી આપી હતી
એનસીપી સુપ્રીમો શરદ પવારે હીરા બાને શ્રદ્ધાંજલી આપી હતી
અભિનેત્રી કંગના રનૌતે પણ શ્રદ્ધાંજલી આપી હતી
અભિનેતા અનુપમ ખેરે પણ શ્રદ્ધાંજલી આપી
Next Article