હીરાબાને રાહુલ ગાંધી, અખિલેશ યાદવ સહિતના નેતાઓની શ્રદ્ધાંજલી
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)ની માતા હીરાબા (Heera ba)નું અવસાન થયું છે. શુક્રવારે સવારે ગાંધીનગર સેક્ટર-30ના સ્મશાનગૃહમાં તેમના અંતિમ સંસ્કાર કરાયા છે. પીએમ મોદીએ માતાના દેહને કાંધ આપી હતી અને મુખાગ્ની પણ આપી હતી. પીએમ મોદીની માતાના નિધનથી દેશ વિદેશમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. વિપક્ષના નેતાઓએ પણ હીરાબાને શ્રદ્ધાંજલી આપી હતી.કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ હીરાબાને શ્રદ્ધાંજલી àª
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)ની માતા હીરાબા (Heera ba)નું અવસાન થયું છે. શુક્રવારે સવારે ગાંધીનગર સેક્ટર-30ના સ્મશાનગૃહમાં તેમના અંતિમ સંસ્કાર કરાયા છે. પીએમ મોદીએ માતાના દેહને કાંધ આપી હતી અને મુખાગ્ની પણ આપી હતી.
પીએમ મોદીની માતાના નિધનથી દેશ વિદેશમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. વિપક્ષના નેતાઓએ પણ હીરાબાને શ્રદ્ધાંજલી આપી હતી.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ હીરાબાને શ્રદ્ધાંજલી આપી હતી.
સમાજવાદી પક્ષના નેતા અખિલેશ યાદવે શ્રદ્ધાંજલી આપી હતી
Advertisement
એનસીપી સુપ્રીમો શરદ પવારે હીરા બાને શ્રદ્ધાંજલી આપી હતી
અભિનેત્રી કંગના રનૌતે પણ શ્રદ્ધાંજલી આપી હતી
અભિનેતા અનુપમ ખેરે પણ શ્રદ્ધાંજલી આપી
Advertisement