Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શપથ પછી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની નવી કેબિનેટની પહેલી મિટીંગ

ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ને સંપૂર્ણ બહુમતી મેળવનાર યોગી આદિત્યનાથે શુક્રવારે સતત બીજી વખત રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડા અને તમામ કેન્દ્રીય પ્રધાનો અને ઘણા રાજ્યોના મુખ્ય પ્રધાનો યોગી અને તેમના કેબિનેટ પ્રધાનોના શપથ ગ્રહણ સમારોહના
શપથ
પછી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની નવી કેબિનેટની પહેલી મિટીંગ

ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી
(
BJP)ને સંપૂર્ણ બહુમતી મેળવનાર યોગી આદિત્યનાથે શુક્રવારે સતત બીજી વખત
રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી
, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડા અને તમામ કેન્દ્રીય પ્રધાનો અને ઘણા રાજ્યોના
મુખ્ય પ્રધાનો યોગી અને તેમના કેબિનેટ પ્રધાનોના શપથ ગ્રહણ સમારોહના સાક્ષી બન્યા
હતા. આ દરમિયાન યોગી કેબિનેટની પ્રથમ કેબિનેટ બેઠક પણ યોજાઈ હતી.
જેમાં નવા ચૂંટાયેલા મંત્રીઓએ હાજરી આપી હતી. ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ
મૌર્યએ કહ્યું કે એફિડેવિટમાં જનતાને આપેલા વચનો પૂરા કરવામાં આવશે. કેશવ પ્રસાદ
મૌર્યએ કહ્યું કે મોદીજીના નેતૃત્વમાં અમે યુપીમાં પણ ગરીબ કલ્યાણનો યજ્ઞ ચાલુ
રાખીશું. તેમણે એમ પણ કહ્યું કે
2024માં 75 પ્લસનો લક્ષ્યાંક હાંસલ કરવામાં આવશે. ડેપ્યુટી
સીએમ પદના શપથ લીધા બાદ તેમણે કહ્યું કે હું મોદીજી
, સીએમ યોગી અને ગૃહમંત્રી, નડ્ડા
જીનો આભાર માનું છું.

Advertisement
Tags :
Advertisement

.