Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

યજુવેન્દ્ર ચહલને 15મા માળેથી લટકાવનાર પર રવિ શાસ્ત્રી ભડક્યાં, કહ્યું- આવા ખેલાડી પર આજીવન પ્રતિબંધ લગાવો

ટીમ ઈન્ડિયાના પૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રી ભારતીય લેગ સ્પિનર ​​યજુવેન્દ્ર ચહલના ખુલાસા પર ગુસ્સે છે, જેમાં તેણે કહ્યું છે કે IPL 2013 દરમિયાન એક વિદેશી ખેલાડીએ તેને હોટલના 15મા માળે બાલ્કનીમાંથી લટકાવી દીધો હતો. આ ઘટના અંગે નારાજગી વ્યક્ત કરતા શાસ્ત્રીએ કડક કાર્યવાહીની માંગ કરી હતી. શાસ્ત્રીના કહેવા પ્રમાણે જે ખેલાડીએ ચહલ સાથે આવું કર્યું તેના પર આજીવન પ્રતિબંધ લગાવી દેવો જોઈએ અàª
યજુવેન્દ્ર ચહલને 15મા માળેથી લટકાવનાર પર રવિ
શાસ્ત્રી ભડક્યાં  કહ્યું  આવા ખેલાડી પર આજીવન પ્રતિબંધ લગાવો

ટીમ ઈન્ડિયાના પૂર્વ મુખ્ય
કોચ રવિ શાસ્ત્રી ભારતીય લેગ સ્પિનર ​​યજુવેન્દ્ર ચહલના ખુલાસા પર ગુસ્સે છે
, જેમાં તેણે કહ્યું છે કે IPL 2013 દરમિયાન એક વિદેશી ખેલાડીએ
તેને હોટલના
15મા માળે બાલ્કનીમાંથી
લટકાવી દીધો હતો. આ ઘટના અંગે નારાજગી વ્યક્ત કરતા શાસ્ત્રીએ કડક કાર્યવાહીની માંગ
કરી હતી. શાસ્ત્રીના કહેવા પ્રમાણે
જે ખેલાડીએ ચહલ સાથે આવું
કર્યું તેના પર આજીવન પ્રતિબંધ લગાવી દેવો જોઈએ અને તેને ભવિષ્યમાં ક્યારેય
ક્રિકેટના મેદાન પર આવવા દેવો જોઈએ નહીં.

Advertisement
Tags :
Advertisement

.