Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rajkot News : ગણપતિ મહોત્સવ અંગે રાજકોટ CP નું જાહેરનામું, આટલી બાબતોનું રાખો ધ્યાન નહીં તો...

આગામી દિવસોમાં રાજકોટ શહેરમાં ગણપતિ બાપ્પા મોરિયાનો નાદ ગુંજશે. એ પહેલા રાજકોટ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા ગણેશ મહોત્સવ પર્વને લઈને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ગઈકાલે ગણપતિ મહોત્સવ નું આયોજન કરનારાઓની સાથે બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં...

આગામી દિવસોમાં રાજકોટ શહેરમાં ગણપતિ બાપ્પા મોરિયાનો નાદ ગુંજશે. એ પહેલા રાજકોટ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા ગણેશ મહોત્સવ પર્વને લઈને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ગઈકાલે ગણપતિ મહોત્સવ નું આયોજન કરનારાઓની સાથે બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં 55 જેટલા આયોજકો ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામામાં આ બાબતનો કરાયો છે ઉલ્લેખ...

Advertisement

આ પણ વાંચો : Vadodara : કરજણ નજીક બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી દરમિયાન ક્રેન તૂટી, એક શ્રમિકનું મોત

Advertisement
Tags :
Advertisement

.