"હર ઘર તિરંગા" અભિયાનમાં જોડાવવા આહ્વાન કરતા ગુજરાતના જાણીતા લોક સાહિત્યકાર પદ્મશ્રી ભીખુદાન ગઢવી
હર ઘર તિરંગા અભિયાન એ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારતની આઝાદીના 75 વર્ષની ગૌરવશાળી સિદ્ધિની યાદમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલું અભિયાન છે.જાણીતા લોકસાહિત્યકાર પદ્મશ્રી ભીખુદાન ગઢવીએ પણ સૌ દેશવાસીઓને તિરંગાના સન્માનમાં યોજાઇ રહેલા આ અભિયાનમાં ભાગ લેવા અપીલ કરી.
હર ઘર તિરંગા અભિયાન એ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારતની આઝાદીના 75 વર્ષની ગૌરવશાળી સિદ્ધિની યાદમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલું અભિયાન છે.
Advertisement
જાણીતા લોકસાહિત્યકાર પદ્મશ્રી ભીખુદાન ગઢવીએ પણ સૌ દેશવાસીઓને તિરંગાના સન્માનમાં યોજાઇ રહેલા આ અભિયાનમાં ભાગ લેવા અપીલ કરી.
Advertisement