Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Global Business Summit 2024: મોદી સરકારે 10 કરોડ ફર્જી નામોને સરકારી કાગળો પર કર્યા રદ

Global Business Summit 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં આયોજિત Global Business Summit 2024 ને સંબોધિત કર્યું હતું. આ કાર્યક્રમમાં PM Modi એ ભારતી આર્થિક વિકાસ અને ભારતીય ભવિષ્યના માપદંડો પર પ્રકાશ પાડ્યો હતો. 10 વર્ષમાં 25 કરોડ લોકો ગરીબીથી આવ્યા...
global business summit 2024  મોદી સરકારે 10 કરોડ ફર્જી નામોને સરકારી કાગળો પર કર્યા રદ
Advertisement

Global Business Summit 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં આયોજિત Global Business Summit 2024 ને સંબોધિત કર્યું હતું. આ કાર્યક્રમમાં PM Modi એ ભારતી આર્થિક વિકાસ અને ભારતીય ભવિષ્યના માપદંડો પર પ્રકાશ પાડ્યો હતો.

Advertisement

  • 10 વર્ષમાં 25 કરોડ લોકો ગરીબીથી આવ્યા બહાર
  • PM Modi એ કોંગ્રેસ પર નિશાન સાધ્યું
  • ભવિષ્યને સુરક્ષિત કરવા માંગુ છું - PM Modi

10 વર્ષમાં 25 કરોડ લોકો ગરીબીથી આવ્યા બહાર

Advertisement

ત્યારે આ કાર્યક્રમમાં PM Modi સંબોધન આપતા કહ્યું હતું કે, વિઘટન, વિકાસ અને વૈવિધ્યકરણની ચર્ચા વચ્ચે આ ભારતનો સમય છે. ભારત પર વિશ્વનો વિશ્વાસ સતત વધી રહ્યો છે. આ તે સમય છે જ્યારે આપણો આર્થિક વિકાસ સતત વધી રહ્યો છે અને રાજકોષીય ખોડટ ઘટી રહી છે. આ સમય આવક વધારવા અને ગરીબી ઘટાડવાનો છે. છેલ્લા 10 વર્ષમાં 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે.

Advertisement

PM Modi એ કોંગ્રેસ પર નિશાન સાધ્યું

PM Modi એ કોંગ્રેસ પર શાબ્દિક પ્રહારો કરતા કહ્યું કે કોંગ્રેસ સરકારના સમયથી 10 કરોડ એવા નામ કાગળો પર દેખાઈ રહ્યા છે જે નકલી લાભાર્થીઓ હતા. જે લાભાર્થીઓ જન્મ્યા પણ ન હતા. મોદી સરકારે કાગળોમાંથી આવા 10 કરોડ નકલી નામો કાઢી નાખ્યા છે. દેશમાં જ્યારે 1 રૂપિયો નીકળે છે ત્યારે 15 પૈસા સુધી પહોંચે છે. ત્યારે જો 1 રૂપિયો નીકળી જાય તો 100 પૈસા પહોંચે છે.

ભવિષ્યને સુરક્ષિત કરવા માંગુ છું - PM Modi

પોતાના સંબોધનમાં PM Modi એ કહ્યું કે મારા જવા પહેલા હું ભારતની ભવિષ્યની પેઢીને સુરક્ષિત કરવા માંગુ છું. હું એવા રાજકારણથી દૂર છું જ્યાં 4 વધારાના મત માટે તિજોરી ખાલી થઈ જાય છે. તેમણે વધુમાં કહ્યું કે, રાજકીય ક્ષેત્રે મારો વિકાસ હાંસલ કરવાનો અભિગમ અલગ છે.

આ પણ વાંચો: Balasaheb Thakre: રાજ ઠાકરે બાળાસાહેબને ભારત રત્ન આપવાની સરકારને કરી માંગ

Tags :
Advertisement

Related News

featured-img
Top News

Aravalli : ભિલોડામાં આદિવાસી ચિંતન શિબિરમાં UCC નો વિરોધ, અન્ય રાજ્યોનાં આદિવાસીઓ પણ શિબિરમાં ઉપસ્થિત રહ્યા

featured-img
Top News

Narendra Modi Stadium : પોલીસ કૃપાથી મફતમાં IPLની મેચ જુઓ, જીવના જોખમે ઘૂસણખોરી

featured-img
ગુજરાત

Mehsana : ઉચરપી પાસે વિમાન દુર્ઘટના, મહિલા પાયલોટ ઇજાગ્રસ્ત, ઘટના પાછળ અનેક સવાલ

featured-img
Top News

Bharuch: માનવ શરીરનાં અવશેષો મળી આવવાનો મામલો, ગટરમાંથી મળી આવ્યો માનવ હાથ

featured-img
બિઝનેસ

આ દેશમાં Apple ને 1388 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો, જાણો શું છે મામલો…

featured-img
રાજકોટ

Rajkot : બે વર્ષની માસૂમ બાળકીની હત્યા કેસમાં ખૌફનાક હકીકત, જનેતાએ જ જીવ લીધો!

Trending News

.

×