Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવવા કરી અપીલ

હર ઘર તિરંગા અભિયાન એ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારતની આઝાદીના 75 વર્ષની ગૌરવશાળી સિદ્ધિની યાદમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલું અભિયાન છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલે સૌ કોઇને ઘરે  તિરંગો લહેરાવી પ્રધાનમંત્રી મોદીના હર ઘર તિરંગા અભિયાનને સાર્થક કરવા અપીલ કરી. સાથે જ તેમણે  ગુજરાત ફર્સ્ટની ટીમને 33 જિલ્લામાં તિરંગા રેલી યોજવા માટે અભિનંદન પાઠવ્યા..
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવવા કરી અપીલ
હર ઘર તિરંગા અભિયાન એ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારતની આઝાદીના 75 વર્ષની ગૌરવશાળી સિદ્ધિની યાદમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલું અભિયાન છે.
 પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલે સૌ કોઇને ઘરે  તિરંગો લહેરાવી પ્રધાનમંત્રી મોદીના હર ઘર તિરંગા અભિયાનને સાર્થક કરવા અપીલ કરી. સાથે જ તેમણે  ગુજરાત ફર્સ્ટની ટીમને 33 જિલ્લામાં તિરંગા રેલી યોજવા માટે અભિનંદન પાઠવ્યા..
Advertisement
Tags :
Advertisement

.