બાબા બાગેશ્વર ધધામના ધીરેન્દ્ર શાસ્ત્રીની ગુજરાત ફર્સ્ટ પર Exclusive વાતચીત
ગુજરાત ભક્તિનો પ્રદેશ છે. અહીં અત્ર-તત્ર-સર્વત્ર ભક્તિ છે. ગુજરાત પર એ જ કહેવું છે કે દ્વારકાધીશની કરૂણા આવી રીતે જ વરસતી રહે સૌના પર. સનાતન એકતાનો, ભારત હિંદુ રાષ્ટ્રનો અને જાતિવાદથી ઉપનો સંદેશો આપીશ. સનાતન માટે અમે કંઈ નહી કરીએ...
ગુજરાત ભક્તિનો પ્રદેશ છે. અહીં અત્ર-તત્ર-સર્વત્ર ભક્તિ છે. ગુજરાત પર એ જ કહેવું છે કે દ્વારકાધીશની કરૂણા આવી રીતે જ વરસતી રહે સૌના પર. સનાતન એકતાનો, ભારત હિંદુ રાષ્ટ્રનો અને જાતિવાદથી ઉપનો સંદેશો આપીશ. સનાતન માટે અમે કંઈ નહી કરીએ સનાતન હિંદુ કરશે. સનાતન અને હિંદુત્વ પર ઘણાં સવાલ ઉઠાવે છે તે નવી વાત નથી રાવણના ખાનદાનના છે, ધન્યવાદ.
Advertisement
આપણ વાંચો-બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીની ગુજરાતમાં એન્ટ્રી
Advertisement
Advertisement