Canada India Relations: ભારત-કેનેડા વચ્ચે વધ્યો તણાવ, ભારતે કેનેડિયનો માટે વિઝા સેવાઓ કરી સ્થગિત
ભારત અને કેનેડા વચ્ચે વધતા તણાવને કારણે ભારત સરકારે કેનેડિયનો માટે વિઝા સેવાઓ સ્થગિત કરી દીધી છે. બંને દેશો વચ્ચે વધતા તણાવ વચ્ચે નવી દિલ્હીએ કેનેડિયન નાગરિકો માટે વિઝા સેવાઓ અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દીધી છે. ઓટ્ટાવાએ જણાવ્યું હતું...
ભારત અને કેનેડા વચ્ચે વધતા તણાવને કારણે ભારત સરકારે કેનેડિયનો માટે વિઝા સેવાઓ સ્થગિત કરી દીધી છે. બંને દેશો વચ્ચે વધતા તણાવ વચ્ચે નવી દિલ્હીએ કેનેડિયન નાગરિકો માટે વિઝા સેવાઓ અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દીધી છે. ઓટ્ટાવાએ જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા પર ધમકીઓ મળ્યા બાદ રાજદ્વારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તે ભારતમાં સ્ટાફની હાજરીને અસ્થાયી રૂપે સમાયોજિત કરી રહ્યું છે.
Advertisement
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
Advertisement