Big Breaking: ભાજપ નેતા Dileep Sanghani નું છલકાયું દર્દ, જુઓ Video
ભાજપના દિગ્ગજ નેતા દિલીપ સંઘાણીનું દર્દ છલકાયું છે. સુરતમાં એક કાર્યક્રમમાં ભાજપના કાર્યકરોની વ્યથા કહી છે. દિલીપ સંઘાણીએ પક્ષના જૂથવાદ અંગે સાંકેતિક વ્યથા ઠાલવી? કહ્યું કે, જૂના કાર્યકરોની વ્યથા દૂર થાય તે પણ જરૂરી. ...
ભાજપના દિગ્ગજ નેતા દિલીપ સંઘાણીનું દર્દ છલકાયું છે. સુરતમાં એક કાર્યક્રમમાં ભાજપના કાર્યકરોની વ્યથા કહી છે. દિલીપ સંઘાણીએ પક્ષના જૂથવાદ અંગે સાંકેતિક વ્યથા ઠાલવી? કહ્યું કે, જૂના કાર્યકરોની વ્યથા દૂર થાય તે પણ જરૂરી.
Advertisement