Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Ahmedabad : રાણીપમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પણ કર્યું શ્રમદાન

વડાપ્રધાન નરેન્દ્ર ભાઇ મોદીએ દેશવાસીઓને ગાંધી જયંતિના પૂર્વ દિવસે સામૂહિક શ્રમદાનથી સ્વચ્છતા હી સેવા અભિયાનના આપેલા આહવાનમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પણ જોડાયા હતા. અમદાવાદના રાણીપ વિસ્તારમાં અમિત શાહે શ્રમદાન કર્યું હતું. Swachhata Hi Seva : અમદાવાદમાં ગૃહમંત્રી અમિતભાઇ...
01:46 PM Oct 01, 2023 IST | Vipul Pandya
વડાપ્રધાન નરેન્દ્ર ભાઇ મોદીએ દેશવાસીઓને ગાંધી જયંતિના પૂર્વ દિવસે સામૂહિક શ્રમદાનથી સ્વચ્છતા હી સેવા અભિયાનના આપેલા આહવાનમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પણ જોડાયા હતા. અમદાવાદના રાણીપ વિસ્તારમાં અમિત શાહે શ્રમદાન કર્યું હતું.

રાણીપ વિસ્તારમાં પહોંચીને શ્રમદાન કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધી જયંતિના પૂર્વે દેશભરમાં શ્રમદાન દ્વારા સ્વચ્છતા અભિયાનની અપીલ કરી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રી બે દિવસના ગુજરાતના પ્રવાસે છે. તેમણે રવિવારે સવારે અમદાવાદના રાણીપ વિસ્તારમાં પહોંચીને શ્રમદાન કર્યું હતું અને લોકોને સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો.
આસપાસનો વિસ્તાર સ્વચ્છ રાખવા અપીલ
તેમણે લોકોને પણ શ્રમદાન કરીને આસપાસનો વિસ્તાર સ્વચ્છ રાખવા અપીલ કરી હતી. આજે અમદાવાદ શહેરમાં હજારો લોકોએ એક કલાક શ્રમદાનમાં ફાળવ્યો હતો અને શ્રમદાન કર્યું હતું. અમિતભાઇ શાહની સાથે લોકોએ પણ શ્રમદાન કર્યું હતું.
આ પણ વાંચો---AHMEDABAD : ઘાટલોડિયામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાચા અર્થમાં શ્રમદાન કર્યું 
Tags :
AhmedabadNarendra ModiShramadanUnion Home Minister Amit Shah
Next Article