Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આજે લોકસભાના ચોમાસુ સત્રનો છેલ્લો દિવસ તોફાની બનવાની શક્યતા..!

શુક્રવારે (11 ઓગસ્ટ) લોકસભાના ચોમાસુ સત્ર (monsoon session)નો છેલ્લો દિવસ છે. આ વખતે સમગ્ર સત્ર મણિપુર પર ચર્ચાના મુદ્દાને લઈને તોફાની રહ્યું છે. ગૃહના નેતા અધીર રંજન ચૌધરીને ગુરુવારે (10 ઓગસ્ટ) PM નરેન્દ્ર મોદી (Narendra Modi) પર અસંસદીય ટિપ્પણી કરવા...
10:06 AM Aug 11, 2023 IST | Vipul Pandya
શુક્રવારે (11 ઓગસ્ટ) લોકસભાના ચોમાસુ સત્ર (monsoon session)નો છેલ્લો દિવસ છે. આ વખતે સમગ્ર સત્ર મણિપુર પર ચર્ચાના મુદ્દાને લઈને તોફાની રહ્યું છે. ગૃહના નેતા અધીર રંજન ચૌધરીને ગુરુવારે (10 ઓગસ્ટ) PM નરેન્દ્ર મોદી (Narendra Modi) પર અસંસદીય ટિપ્પણી કરવા બદલ કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જેને લઇને  આજનો દિવસ તોફાની બની શકે છે.
કોંગ્રેસના લોકસભા સાંસદોની બેઠક
કોંગ્રેસે લોકસભામાં તેના નેતા અધીર રંજન ચૌધરીને સસ્પેન્ડ કરવા અંગે ચર્ચા કરવા કોંગ્રેસના લોકસભા સાંસદોની બેઠક બોલાવી છે. આ બેઠક આજે સવારે 10:30 વાગ્યે CPP અધ્યક્ષ સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં સંસદ સ્થિત તેમના કાર્યાલયમાં બોલાવવામાં આવી છે.
આજે ચોમાસુ સત્રનો છેલ્લો દિવસ, જાણો અગત્યની માહિતી 

આ પણ વાંચો----ક્યાં છે KATCHATHEEVU ISLAND જેનું નામ લઈને PM મોદીએ ઈન્દિરા ગાંધી પર કર્યા પ્રહાર

Tags :
Congresslok-sabhaManipur ViolenceMonsoon Sessionopposition party
Next Article