Local Body Election Result : સ્થાનિક સ્વરાજના પરિણામો પર કોંગ્રેસ પ્રમુખનું નિવેદન
- સ્થાનિક સ્વરાજના પરિણામો પર કોંગ્રેસ પ્રમુખનું નિવેદન
- ૨૦૧૮માં ૭૮ ધારાસભ્ય હતા તે વાતાવરણ સારું :કોંગ્રેસ પ્રમુખ
- ૨૦૧૮ની સરખામણી માં સારી સ્થિતિ'
- જુનાગઢની મનપાની ચૂંટણી માં ૨૦૧૮માં ૬૦ માંથી ૧ બેઠક મળી હતી
- આજે છેલ્લા આંકડા મુજબ આજે જૂનાગઢ માં ૧૧ ની જીત
Local Body Election Result: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પરિણામ બાદ કોંગ્રેસ((Congress)નાં પ્રદેશ પ્રમુક શક્તિસિંહ ગોહિલે ( (Shaktisinh Gohil) ) પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, 2018 માં નગરપાલિકાનાં પરિણામ આજનાં પરિપેક્ષમાં જોઈએ તો નિરાશ થવા જેવા નથી. આજનાં પરિણામ 2018 સામે જોઈએ તો અનેક નગરપાલિકામાં ઘણી સીટો વધી છે. 2018 માં ચૂંટણી વખતૈ 78 ધારાસભ્ય હતા. આજે પરિણામ અપેક્ષા કરકા ખરાબ નથી.
જુનાગઢના લોકોનો આભાર માનું છુંઃ શક્તિસિંહ ગોહિલ
જૂનાગઢની ચૂંટણીમાં 2018 માં 60 માંથી 11 કોર્પોરેટર હતા. તેમજ 81 ધારાસભ્ય હતા અને બાય ઈલેક્શનમાં વધુ 2 ધારાસભ્ય આવ્યા. તેમજ 2018 માં જૂનાગઢમાં 11 કોર્પોરેટર હતા. જુનાગઢનાં લોકોનો આભાર માનું છું. માન્ય નથી તેવા હાથકંડા થયા ત્યાં લોકોનો આભાર માનું છું. કાવા દાવા કર્યા છે અને એક ઉમેદવારે સ્ટિંગ ઓપરેશન કર્યું. સાડા સાત લાખમાં ફોર્મ પરત ખેંચવાની વાત અન્ય વાત છે. સ્પષ્ટ થયું કે ભાજપ શું કરે છે અને મત નહિ આપો તો બુલડોઝર ફેરવવાની વાત કરે છે. નાણાંનાં કોળથા અને ધાક ધમકી ઘણું દબાણ રહ્યું અને એ વચ્ચે કોંગ્રેસનાં ઉમેદવાર લડ્યા તેમને અભિનંતન. તેમજ હાર કે જીતમાં ઉમેદવાર ઉમેદવાર ઉભા રહ્યા તેને અભિનંદન છે. મંગરોડ અમારી પાસે હતી. સરખા પરિણામ છે 4 બીજી પાર્ટીનાં છે. ચોરવાડ નથી જીત્યા તેનું દુઃખ છે.
-સ્થાનિક સ્વરાજના પરિણામો પર કોંગ્રેસ પ્રમુખનું નિવેદન
-'પરિણામ ની સમીક્ષા કરીએ તો ૨૦૧૮માં ૭૮ ધારાસભ્ય હતા તે વાતાવરણ સારું હતું'
-'૨૦૧૮ની સરખામણી માં સારી સ્થિતિ'
-'જુનાગઢ ની મનપા ની ચૂંટણી માં ૨૦૧૮માં ૬૦ માંથી ૧ બેઠક મળી હતી '
-'આજે છેલ્લા આંકડા મુજબ આજે જૂનાગઢ માં ૧૧ ની જીત… pic.twitter.com/ocx9DXH4pz— Gujarat First (@GujaratFirst) February 18, 2025
આ પણ વાંચો -પૂર્વ મંત્રી અને ધારાસભ્ય રહી ચૂકેલા જવાહર ચાવડાને હાઇકોર્ટનો ઝટકો
ધાનેરાની ચૂંટણી ન આવી દુઃખ છે
ધાનેરાની ચૂંટણી ન આવી દુઃખદ ચે. બનાસકાંઠાની ચૂંટણી ન આપી પોલિટિકલ એજન્ડો હતો. માણાવદર વંથલી અને વિસાવદરનાં ધારાસભ્ય હતા તે આ વખતે નથી. કુતિયાણા અને રાણાવાવમાં સ્થાનિકની વિનંતી હતી અને ઉમેદવાર રાખ્યા અને જતું કર્યું હતું. આંકલાવમાં સમર્પિત પેનલ બહુમતીમાં છે.
બાવળામાં ભાજપ કોંગ્રેસ સરખા છે
બાવળામાં ભાજપ કોંગ્રેસ સરખા છે. બાવળામાં કોંગ્રેસને 13 અને 1 અપક્ષ મળી 14 સીટ મળી. જ્યારે ભાજપને 14 સીટ મળી છે. પરિણામ નિરાશાજનક નથી પણ હજુ અમારે શહેર ગામડા વોર્ડ પેજ સુધી કામ કરવાનું છે. જેમને જવાબદારી સોંપી હતી અને ગયા તેમને અભિનંદન છે. હજુ સંગઠન વધુ મજબૂત બને તેવો પ્રયાસ કરવાનો