કેદારનાથ યાત્રા રોકી દેવાઇ, વાંચો કારણ...!
કેદારનાથ યાત્રા રોકી દેવામાં આવી છે. ખરાબ હવામાનને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. કેદારનાથ ધામ સહિતના યાત્રાના માર્ગ પર સવારથી વરસાદ પડી રહ્યો છે અને અટકવાનું નામ નથી લઈ રહ્યો. આ દરમિયાન મુસાફરોને સલામત સ્થળે રોકી દેવામાં આવ્યા છે....
05:03 PM Jun 25, 2023 IST
|
Vipul Pandya
કેદારનાથ યાત્રા રોકી દેવામાં આવી છે. ખરાબ હવામાનને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. કેદારનાથ ધામ સહિતના યાત્રાના માર્ગ પર સવારથી વરસાદ પડી રહ્યો છે અને અટકવાનું નામ નથી લઈ રહ્યો. આ દરમિયાન મુસાફરોને સલામત સ્થળે રોકી દેવામાં આવ્યા છે.
ભારે વરસાદ
પ્રાપ્ત માહિતી અનુસાર આવતીકાલે હવામાન ચોખ્ખું થતાં યાત્રા શરૂ થઈ શકે છે. જે મુસાફરોને સલામત સ્થળે રોકવામાં આવ્યા છે તેમાં 5,000 મુસાફરોને સોનપ્રયાગ અને 3,000ને ગૌરીકુંડ ખાતે રોકવામાં આવ્યા છે. સવારથી જ વરસાદે સમગ્ર જિલ્લાને પોતાની ઝપેટમાં લઈ લીધું છે.'
આ પણ વાંચો---નવી દિલ્હીમાં વીજ કરંટ લાગવાથી મહિલાનું મોત, પંચકુલામાં કાર નદીમાં ડૂબી, મુંબઈમાં ધરાશાયી થઇ ઈમારત
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Next Article