Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Hariyali Amavasya: હરિયાળી અમાવસ્યા પર ભૂલથી પણ ન લગાવો આ 5 છોડ, થશે મોટું નુકસાન

અહેવાલ -રવિ પટેલ ,અમદાવાદ  શ્રાવણ માસમાં આવતી અમાવસ્યાનું વિશેષ મહત્વ છે. આ દિવસે ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે જે પણ ભક્ત ભગવાન શિવની સાચા મનથી પૂજા કરે છે, તેની બધી મનોકામનાઓ પૂર્ણ...
07:45 AM Jul 13, 2023 IST | Hiren Dave

અહેવાલ -રવિ પટેલ ,અમદાવાદ 

શ્રાવણ માસમાં આવતી અમાવસ્યાનું વિશેષ મહત્વ છે. આ દિવસે ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે જે પણ ભક્ત ભગવાન શિવની સાચા મનથી પૂજા કરે છે, તેની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. શ્રાવણી માસમાં આવતી હોવાથી આ અમાવસ્યાને શ્રાવણી અમાવસ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવી જોઈએ અને જરૂરિયાતમંદોને દાન આપવું જોઈએ. આ વર્ષે હરિયાળી અમાવસ્યા 16 જુલાઈએ રાત્રે 10.08 વાગ્યે શરૂ થશે અને 17 જુલાઈના રોજ સવારે 12.01 વાગ્યે સમાપ્ત થશે.



હરિયાળી અમાવસ્યાના દિવસે વૃક્ષો વાવવાનું પણ વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે વધુને વધુ વૃક્ષો લગાવવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે અને ભગવાન શિવના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. કેટલાક વૃક્ષો એવા હોય છે જેને લગાવવા ખૂબ જ શુભ માનવામાં આવે છે જ્યારે ઘણા વૃક્ષો લગાવવા અશુભ માનવામાં આવે છે. આજે અમે તમને આવા જ કેટલાક વૃક્ષો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. સૌથી પહેલા અમે તમને એવા વૃક્ષો વિશે જણાવીએ છીએ જે હરિયાળી અમાવસ્યાના દિવસે લગાવવા જોઈએ.



હરિયાળી અમાવસ્યા પર ઘરમાં આ છોડ લગાવો

આ પણ વાંચો- મહાદેવનો મહાન મંત્ર, જેના જાપથી માત્ર મનુષ્ય જ નહીં દેવતાઓને પણ દુ:ખમાંથી મુક્તિ મળી

Tags :
amavasya kab haihariyali amavasyahariyali amavasya 2022hariyali amavasya 2022 date timehariyali amavasya kab haihariyali amavasya puja vidhihariyali amavasya vrat katha
Next Article