અમદાવાદના આંબાવાડીમાં અકસ્માતની ઘટના, એક યુવકનું મોત
અમદાવાદમાંથી એક દુઃખદ ઘટના પ્રકાશમાં આવી છે. આંબાવાડી વિસ્તારમાં અકસ્માતની ઘટના સામે આવી છે. કર્ણાવતી પગરખા બજાર પાસે અંડરબ્રિજ પાસે એક્ટિવાલઈને જતો યુવક અચાનક બેલેન્સ ગુમાવતા નીચે પટકાયો હતો. મહત્વનું છે કે, આંબાવાડી અંડરબ્રિજમાં અકસ્માતની ઘટના એક યુવકનું મોત થયું...
12:56 PM Jun 26, 2023 IST
|
Dhruv Parmar
અમદાવાદમાંથી એક દુઃખદ ઘટના પ્રકાશમાં આવી છે. આંબાવાડી વિસ્તારમાં અકસ્માતની ઘટના સામે આવી છે. કર્ણાવતી પગરખા બજાર પાસે અંડરબ્રિજ પાસે એક્ટિવાલઈને જતો યુવક અચાનક બેલેન્સ ગુમાવતા નીચે પટકાયો હતો.
મહત્વનું છે કે, આંબાવાડી અંડરબ્રિજમાં અકસ્માતની ઘટના એક યુવકનું મોત થયું છે. અચાનક એક્ટિવા ચાલકનું બેલેન્સ ગુમાવતા યુવક નીચે પટકાયો હતો અને પાછળથી આવતી ગાડીનું પૈડું માથા પર ફરી વળતા મોત નીપજ્યું છે. મૃત થનાર યુવકનું નામ નૈમિલ શાહ તરીકે કરવામાં આવ્યું છે.
આ ઘટનાની જાણ પોલીસને થતા તેઓ તુરંત જ ઘટના સ્થળે ધસી આવ્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો : કમાને ઘરે જાવું ગમતું નથી એ ગીત ખરેખર સાચું પડ્યું,, કિર્તીદાન અને કમાની જોડી દુબઈમાં જમાવશે ડાયરાનો રંગ
Next Article