નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક ઘટી
નર્મદા નદીના કાંઠા વિસ્તારના લોકો માટે રાહતના સમાચાર આવ્યા છે. ઉપરવાસમાંથી પાણીની આવક ઘટી રહી છે જેથી પાણી ઓછું આવી રહ્યું છે. હાલ ડેમના 23 દરવાજા 5.60 મીટર ખુલ્લા છે. ...
નર્મદા નદીના કાંઠા વિસ્તારના લોકો માટે રાહતના સમાચાર આવ્યા છે. ઉપરવાસમાંથી પાણીની આવક ઘટી રહી છે જેથી પાણી ઓછું આવી રહ્યું છે. હાલ ડેમના 23 દરવાજા 5.60 મીટર ખુલ્લા છે.
Advertisement