જ્ઞાનવાપીને મસ્જિદ કહેવામાં આવશે તો વિવાદ થશે : UP CM
વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ પર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, જો જ્ઞાનવાપીને મસ્જિદ કહેવામાં આવશે તો વિવાદ થશે. સીએમ યોગીએ કહ્યું, ત્રિશુલ મસ્જિદની અંદર શું કરે છે? અમે તેને રાખ્યું નથી. ...
03:05 PM Jul 31, 2023 IST
|
Hardik Shah
વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ પર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, જો જ્ઞાનવાપીને મસ્જિદ કહેવામાં આવશે તો વિવાદ થશે. સીએમ યોગીએ કહ્યું, ત્રિશુલ મસ્જિદની અંદર શું કરે છે? અમે તેને રાખ્યું નથી.
Next Article