Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જ્ઞાનવાપીને મસ્જિદ કહેવામાં આવશે તો વિવાદ થશે : UP CM

વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ પર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, જો જ્ઞાનવાપીને મસ્જિદ કહેવામાં આવશે તો વિવાદ થશે. સીએમ યોગીએ કહ્યું, ત્રિશુલ મસ્જિદની અંદર શું કરે છે? અમે તેને રાખ્યું નથી. ...

વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ પર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, જો જ્ઞાનવાપીને મસ્જિદ કહેવામાં આવશે તો વિવાદ થશે. સીએમ યોગીએ કહ્યું, ત્રિશુલ મસ્જિદની અંદર શું કરે છે? અમે તેને રાખ્યું નથી.

Advertisement

Tags :
Advertisement

.