Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

મુસ્લીમ સમાજે અર્પણ કર્યો ભગવાન જગન્નાથજીનો ચાંદીનો રથ

અમદાવાદમાં નિકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને હવે ગણતરીના કલાકો બાકી છે રથયાત્રા પૂર્વેના વિધિવિધાનો અને પરંપરાનું પાલન થઈ રહ્યું છે ત્યારે તેની સાથે સાથે આ રથયાત્રામાં કોમી એખાલસના પ્રતિક સમાન એક પરંપરા પણ ચાલી રહી છે. જેમાં મુસ્લિમ સમાજ દ્વારા ચાંદીનો...
05:40 PM Jun 19, 2023 IST | Hiren Dave

અમદાવાદમાં નિકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને હવે ગણતરીના કલાકો બાકી છે રથયાત્રા પૂર્વેના વિધિવિધાનો અને પરંપરાનું પાલન થઈ રહ્યું છે ત્યારે તેની સાથે સાથે આ રથયાત્રામાં કોમી એખાલસના પ્રતિક સમાન એક પરંપરા પણ ચાલી રહી છે. જેમાં મુસ્લિમ સમાજ દ્વારા ચાંદીનો રથ અર્પણ કરી હિંદુ-મુસ્લિમ એકતાનો સંદેશો આપે છે.

Tags :
Ahmedabadgujaratreadjagannathjimuslim community gifterathyatra2023silverchariot
Next Article