મુસ્લીમ સમાજે અર્પણ કર્યો ભગવાન જગન્નાથજીનો ચાંદીનો રથ
અમદાવાદમાં નિકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને હવે ગણતરીના કલાકો બાકી છે રથયાત્રા પૂર્વેના વિધિવિધાનો અને પરંપરાનું પાલન થઈ રહ્યું છે ત્યારે તેની સાથે સાથે આ રથયાત્રામાં કોમી એખાલસના પ્રતિક સમાન એક પરંપરા પણ ચાલી રહી છે. જેમાં મુસ્લિમ સમાજ દ્વારા ચાંદીનો...
05:40 PM Jun 19, 2023 IST
|
Hiren Dave
અમદાવાદમાં નિકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને હવે ગણતરીના કલાકો બાકી છે રથયાત્રા પૂર્વેના વિધિવિધાનો અને પરંપરાનું પાલન થઈ રહ્યું છે ત્યારે તેની સાથે સાથે આ રથયાત્રામાં કોમી એખાલસના પ્રતિક સમાન એક પરંપરા પણ ચાલી રહી છે. જેમાં મુસ્લિમ સમાજ દ્વારા ચાંદીનો રથ અર્પણ કરી હિંદુ-મુસ્લિમ એકતાનો સંદેશો આપે છે.
Next Article