દેશ આજે કારગિલ યુદ્ધના નાયકોની બહાદુરી અને પરાક્રમને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે
આજે 26 જુલાઈએ દેશ 24મો કારગિલ વિજય દિવસ ઉજવી રહ્યો છે. આ દિવસ ભારતીય સેનાના બહાદુર જવાનોની બહાદુરી, શૌર્ય અને પરાક્રમને સલામ કરવાનો દિવસ છે. કારગિલ વિજય દિવસ પર, સમગ્ર ભારત કારગિલ યુદ્ધના નાયકોની બહાદુરી અને પરાક્રમને શ્રદ્ધાંજલિ અર્પણ કરે...
03:39 PM Jul 26, 2023 IST
|
Hardik Shah
આજે 26 જુલાઈએ દેશ 24મો કારગિલ વિજય દિવસ ઉજવી રહ્યો છે. આ દિવસ ભારતીય સેનાના બહાદુર જવાનોની બહાદુરી, શૌર્ય અને પરાક્રમને સલામ કરવાનો દિવસ છે. કારગિલ વિજય દિવસ પર, સમગ્ર ભારત કારગિલ યુદ્ધના નાયકોની બહાદુરી અને પરાક્રમને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે.
Next Article