અમદાવાદમાં સનાતન ધર્મ વિશે પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીનું ધારદાર નિવેદન
આજથી રાજ્યમાં બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીનો ગુજરાત પ્રવાસ શરૂ થઈ ચુક્યો છે. પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી વટવામાં યોજાયેલી દેવકીનંદનજીની કથામાં પહોંચ્યા હતા અને શ્રોતાઓને સંબોધન કરી સનાતન ધર્મ અને કૃષ્ણ ભગવાન માટે જાગવાનો સમય છે તેમ જણાવી જે જાગશે નહીં તે...
આજથી રાજ્યમાં બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીનો ગુજરાત પ્રવાસ શરૂ થઈ ચુક્યો છે. પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી વટવામાં યોજાયેલી દેવકીનંદનજીની કથામાં પહોંચ્યા હતા અને શ્રોતાઓને સંબોધન કરી સનાતન ધર્મ અને કૃષ્ણ ભગવાન માટે જાગવાનો સમય છે તેમ જણાવી જે જાગશે નહીં તે કાયર હશે.
Advertisement