જામનગરમાં મીઠાઇના વેપારીનો રસપ્રદ નિર્ણય
જામનગરમાં મીઠાઇના વેપારીનો નિર્ણય...2 હજારની નોટના બદલામાં 2100ની મીઠાઇ મળશે અને ફરસાણ પણ મળશે. વેપારીના નિર્ણયને લોકો વધાવી રહ્યા છે. ...
જામનગરમાં મીઠાઇના વેપારીનો નિર્ણય...2 હજારની નોટના બદલામાં 2100ની મીઠાઇ મળશે અને ફરસાણ પણ મળશે. વેપારીના નિર્ણયને લોકો વધાવી રહ્યા છે.
Advertisement