Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

જ્ઞાનવાપીમાં ASI સર્વે ચાલુ રહેશે, અલ્હાબાદ હાઈકોર્ટે આપી લીલી ઝંડી

અલાહાબાદ હાઈકોર્ટે ગુરુવારે વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ પર મોટો ચુકાદો આપ્યો. અંજુમન ઈન્તેઝામિયા મસ્જિદ કમિટીની અરજીને ફગાવીને કોર્ટે જ્ઞાનવાપી મસ્જિદના ASI સર્વેને લીલી ઝંડી આપી દીધી છે. વાસ્તવમાં, 21 જુલાઈએ વારાણસી જિલ્લા ન્યાયાધીશે જ્ઞાનવાપીના ASI સર્વેનો આદેશ આપ્યો હતો. ...
10:00 PM Aug 03, 2023 IST | Hiren Dave

અલાહાબાદ હાઈકોર્ટે ગુરુવારે વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ પર મોટો ચુકાદો આપ્યો. અંજુમન ઈન્તેઝામિયા મસ્જિદ કમિટીની અરજીને ફગાવીને કોર્ટે જ્ઞાનવાપી મસ્જિદના ASI સર્વેને લીલી ઝંડી આપી દીધી છે. વાસ્તવમાં, 21 જુલાઈએ વારાણસી જિલ્લા ન્યાયાધીશે જ્ઞાનવાપીના ASI સર્વેનો આદેશ આપ્યો હતો.

Tags :
allahabad-high-courtGyanvapi MasjidGyanvapi Masjid ASI SurveyGyanvapi Masjid CaseGyanvapi Masjid PetitionGyanvapi Mosque CaseUp NewsVaranasi Court
Next Article