Ahmedabad Accident : અમદાવાદમાં પંચવટી ચાર રસ્તા પાસે અકસ્માતમાં રીક્ષાચાલકના પરિવારની દયનિય હાલત
પંચવટી ચાર રસ્તા પાસે સર્જાયેલા અકસ્માતમાં ઇજાગ્રસ્ત પરિવારના મહિલાએ ગુજરાત ફર્સ્ટની ટીમને જોઇને ધ્રુસકે ધ્રુસકે રડી વાસ્તવિકતા જણાવતા કહ્યું કે, અમે ઓટોમાં માતાજીનું વિસર્જન કરવા જતાં હતા સામેથી કાર આવેલી કાર ટક્કર મારતા ઓટો પલ્ટી મારી ગઈ. બધાને વાગ્યું. દશામાએ...
પંચવટી ચાર રસ્તા પાસે સર્જાયેલા અકસ્માતમાં ઇજાગ્રસ્ત પરિવારના મહિલાએ ગુજરાત ફર્સ્ટની ટીમને જોઇને ધ્રુસકે ધ્રુસકે રડી વાસ્તવિકતા જણાવતા કહ્યું કે, અમે ઓટોમાં માતાજીનું વિસર્જન કરવા જતાં હતા સામેથી કાર આવેલી કાર ટક્કર મારતા ઓટો પલ્ટી મારી ગઈ. બધાને વાગ્યું. દશામાએ બચાવી લીધા.
Advertisement
Advertisement