Air India ના વિમાનમાં અચાનક થયો બ્લાસ્ટ, કરાયું ઈમરજન્સી લેન્ડિગ
ઉદયપુરથી દિલ્હી જઈ રહેલી Air India ની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ટેક-ઓફ પછી તુરંત જ એક મુસાફરનો મોબાઈલ ફોન વિસ્ફોટ થતાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. જોકે તમામ તપાસ બાદ વિમાનને ઉડાન માટે પરવાનગી આપવામાં...
07:48 PM Jul 18, 2023 IST
|
Hardik Shah
ઉદયપુરથી દિલ્હી જઈ રહેલી Air India ની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ટેક-ઓફ પછી તુરંત જ એક મુસાફરનો મોબાઈલ ફોન વિસ્ફોટ થતાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. જોકે તમામ તપાસ બાદ વિમાનને ઉડાન માટે પરવાનગી આપવામાં આવી હતી.
Next Article