Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Sharmistha Mukherjee On BJP: શર્મિષ્ઠા મુખર્જીએ BJP પર કર્યો મોટો ખુલાસો

Sharmistha Mukherjee On BJP: Former President Pranab Mukharjee ની પુત્રી શર્મિષ્ઠા મુખર્જીએ 15 જાન્યુઆરીએ PM Modi સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેણે પોતાના પુસ્તક Pranab My Father:  A Daughter Remembers ની કોપી PM Modi ને આપી હતી. આ પછી એવી...
sharmistha mukherjee on bjp  શર્મિષ્ઠા મુખર્જીએ bjp પર કર્યો મોટો ખુલાસો
Advertisement

Sharmistha Mukherjee On BJP: Former President Pranab Mukharjee ની પુત્રી શર્મિષ્ઠા મુખર્જીએ 15 જાન્યુઆરીએ PM Modi સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેણે પોતાના પુસ્તક Pranab My Father:  A Daughter Remembers ની કોપી PM Modi ને આપી હતી. આ પછી એવી અટકળો શરૂ થઈ હતી કે શર્મિષ્ઠા મુખર્જી ભાજપમાં જોડાઈ શકે છે. આ અંગે તેણે પોતે જ જવાબ આપ્યો છે.

  • શર્મિષ્ઠા મુખર્જીને સોશિયલ મીડિયામાં શું પૂછવામાં આવ્યું ?
  • PM Modi સાથે શર્મિષ્ઠા મુખર્જીએ મુલાકાત વિશે શું કહ્યું ?
  • પુસ્તકમા શું દાવો કરવામાં આવ્યો છે ?

શર્મિષ્ઠા મુખર્જીને સોશિયલ મીડિયામાં શું પૂછવામાં આવ્યું ?

Advertisement

શર્મિષ્ઠા મુખર્જીને સોશિયલ મીડિયા પર પૂછવામાં આવ્યું કે શું તેઓ BJP માં જોડાશે? આના પર તેણીએ કહ્યું, "ના, હું જોડાવાની નથી. મેં રાજકારણ છોડી દીધું છે. આવી સ્થિતિમાં મને BJP કે અન્ય કોઈ પાર્ટીમાં જોડાવામાં કોઈ રસ નથી. પરંતુ જેઓ તેમની રાજકીય મહત્વાકાંક્ષાઓથી આગળ જોઈ શકતા નથી.

Advertisement

PM Modi સાથે શર્મિષ્ઠા મુખર્જીએ મુલાકાત વિશે શું કહ્યું?

Sharmistha Mukherjee On BJP

Sharmistha Mukherjee On BJP

શર્મિષ્ઠા મુખર્જીએ PM Modi ને મળ્યા બાદ કહ્યું હતું કે, “PM Modi ને મળ્યા અને તેમને Pranab My Father:  A Daughter Remembers ની કોપી આપી હતી. તેઓ મારા માટે હંમેશાની જેમ જ દયાળુ હતા અને બાબા માટે તેમના આદરમાં કોઈ ઘટાડો થયો નથી.

ત્યારે PM Modi એ કહ્યું હતું કે, "શર્મિષ્ઠા, તમને મળીને અને પ્રણવ બાબુ સાથેની યાદગાર વાતચીતને યાદ કરીને હંમેશા આનંદ થાય છે. તેમની મહાનતા અને બુદ્ધિમત્તા તમારા પુસ્તકમાં સ્પષ્ટ દેખાય છે.

શું દાવો કરવામાં આવ્યો છે?

શર્મિષ્ઠા મુખર્જીએ Pranab My Father:  A Daughter Remembers પુસ્તકમાં દાવો કર્યો છે કે તેમના પિતા તેમને કહેતા હતા કે Congress ના નેતા રાહુલ ગાંધી ઘણા પ્રશ્નો પૂછે છે, પરંતુ તેમનામાં પરિપક્વતાનો અભાવ છે.

શર્મિષ્ઠા મુખર્જીએ પુસ્તકમાં કહ્યું છે કે તેમના પિતાએ કહ્યું હતું કે પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારમાં તેમનો કાર્યકાળ સર્વશ્રેષ્ઠ હતો.

આ પણ વાંચો: PM મોદી કેરળની બે દિવસીય મુલાકાતે….

Tags :
Advertisement

.

×