Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Nehru’s China Policy: S. Jaishankar એ સરદાર અને નહેરુ પર ટિપ્પણ

Nehru’s China Policy: તાજેતરમાં વિદેશ મંત્રી Jaishankar એ Indiaના પ્રથમ ગૃહ મંત્રી સરદાર પટેલની સામાજિક દ્રષ્ટિએ વાસ્તવિકતા સાથે દેશની વિદેશ નીતિ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું હતુ કે, Modi સરકાર સરકાર જવાહરલાલ નેહરુના આદર્શવાદી વલણથી વિપરીત છે, ખાસ કરીને...
nehru’s china policy  s  jaishankar એ સરદાર અને નહેરુ પર ટિપ્પણ
Advertisement

Nehru’s China Policy: તાજેતરમાં વિદેશ મંત્રી Jaishankar એ Indiaના પ્રથમ ગૃહ મંત્રી સરદાર પટેલની સામાજિક દ્રષ્ટિએ વાસ્તવિકતા સાથે દેશની વિદેશ નીતિ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું હતુ કે, Modi સરકાર સરકાર જવાહરલાલ નેહરુના આદર્શવાદી વલણથી વિપરીત છે, ખાસ કરીને Nehru’s China Policy સાથેના વ્યવહારિક સંબંધોમાં જોવા મળે છે.  હું કહીશ કે Modi સરકારએ સરદાર પટેલમાંથી ઉદ્દભવેલા વાસ્તવિકતાના તાણને અનુરૂપ છે.

Advertisement

China પ્રત્યે India ના અભિગમ/નીતિમાં તીવ્ર વિભાજન

Advertisement

હાલના તબક્કે Jaishankar એ China સાથે Indiaના સંબંધો પર સરદાર પટેલ અને નહેરુ વચ્ચેના મંતવ્યોના તફાવતને વિસ્તૃત રીતે સમજાવ્યા હતા. તેમણે યુએન સિક્યોરિટી કાઉન્સિલની બેઠકનું ઉદાહરણ આપતાં જણાવ્યું હતું કે, જ્યાં પટેલે China કરતાં India ના હિતોને પ્રાધાન્ય આપ્યું હતું. India ની વિદેશ નીતિના ઉત્ક્રાંતિ તરફ ધ્યાન દોર્યું અને વાસ્તવિક અને આદર્શવાદી પરિપ્રેક્ષ્ય વચ્ચેના સતત તણાવની નોંધ લીધી.

China સાથે પરસ્પર ફાયદાકારક સંબંધ બાંધવો

India અને China વચ્ચે ચાલી રહેલી સૈન્ય તણાવને કારણે દ્વિપક્ષીય સંબંધોમાં તણાવ પેદા થઈ રહી છે. જો કે Jaishankar એ વર્તમાનમાં વાસ્તવિક ધોરણે India-China ના સંબંધો પર પ્રકાશ પાડ્યો હતો. હાલમાં, દ્વિપક્ષીય સંબંધોમાં કોઈપણ અર્થપૂર્ણ પ્રગતિ માટે ભાર મૂક્યો હતો.

Jaishankar એ તાજેતરના વિકાસને સંબોધતા ક્વાડ સમિટ અને Indiaના પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે મુખ્ય અતિથિમાં ફેરફાર અંગે માહિતી આપી હતી. શરૂઆતમાં President Joe Biden ને મુખ્ય અતિથિ તરીકે આવવાના હતા. પરંતુ હવે, આ કાર્યક્રમમાં હવે France ના પ્રમુખ Emmanuel Macron હાજર રહેશે.

પશ્ચિમ એશિયામાં આવેલ દેશ સાથેના સંબંધોને મજબૂત કરવાની પહેલ પર Jaishankar એ 2014 માં સત્તામાં આવ્યા પછી Modi ના વિઝનની ચર્ચા કરી હતી. તેમણે કહ્યા પ્રમાણે, Gulf જેવા પ્રદેશોમાં રાજકીય જોડાણ વધારવાની જરૂર છે. કારણ કે આઝાદીના શરૂઆતના તબક્કામાં રાજકીય રીતે અવગણના કરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય સંબંધોને નેવિગેટ કરવામાં વાસ્તવિકતા અને આદર્શવાદ મુખ્ય ભૂમિકા ભજવે છે.

આ પણ વાંચો: Kuno National Park : ‘પ્રોજેક્ટ ચિત્તા’ માટે મોટી સફળતા, કુનો નેશનલ પાર્કમાં જનમ્યા ત્રણ નવા બચ્ચા…

Tags :
Advertisement

Related News

featured-img
રાષ્ટ્રીય

UP : હડકાયો કુતરો જે ગાયને કરડ્યો, તેનુ જ દુધ પી ગઈ એક મહિલા...પછી થયુ મોત

featured-img
ક્રાઈમ

Fake Currency Expose Gujarat : અત્યારે જ જોઈલો તમારા ખિસ્સાની નોટ નકલી તો નથી ને...

featured-img
સ્પોર્ટ્સ

ક્રિસ્ટી કોવેન્ટ્રી IOCના નવા પ્રમુખ બન્યા, આ સિદ્ધિ મેળવનાર પ્રથમ મહિલા

featured-img
રાષ્ટ્રીય

જજના સરકારી બંગલામાં લાગી આગ, ઓલવ્યા બાદ મળ્યો ખજાનો.... ન્યાયતંત્રમાં ખળભળાટ

featured-img
રાષ્ટ્રીય

પાયજામાની દોરી તોડવી દુષ્કર્મ નથી.. : Allahabad High Court

featured-img
રાષ્ટ્રીય

Delhi માં 503 રૂપિયામાં ગેસ સિલિન્ડર! યોજનાની વિગતો અંગે લોકસભામાં મંત્રીનો ખુલાસો

×

Live Tv

Trending News

.

×