Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Indian Fishermen Arrested : શ્રીલંકાની નેવીએ 12 ભારતીય માછીમારોની કરી ધરપકડ, બોટ પણ જપ્ત

Indian Fishermen Arrested : Sri Lankan Navy રવિવારે તેના પ્રાદેશિક જળસીમામાં માછીમારી કરવા બદલ 12 ભારતીય માછીમારોની ધરપકડ (Indian Fishermen Arrested) કરી હતી. સાથે જ નેવીએ માછીમારોની બોટ પણ જપ્ત કરી લીધી હતી. માછીમારોની શનિવારે ઉત્તરી જાફના દ્વીપકલ્પના કરાઈનગરના દરિયાકાંઠેથી...
10:17 PM Jan 14, 2024 IST | Hiren Dave
Indian Fishermen Arrested

Indian Fishermen Arrested : Sri Lankan Navy રવિવારે તેના પ્રાદેશિક જળસીમામાં માછીમારી કરવા બદલ 12 ભારતીય માછીમારોની ધરપકડ (Indian Fishermen Arrested) કરી હતી. સાથે જ નેવીએ માછીમારોની બોટ પણ જપ્ત કરી લીધી હતી. માછીમારોની શનિવારે ઉત્તરી જાફના દ્વીપકલ્પના કરાઈનગરના દરિયાકાંઠેથી ધરપકડ કરવામાં આવી હતી અને તેમની ત્રણ બોટ જપ્ત કરવામાં આવી હતી.

 

આ માછીમારોને આગળની કાર્યવાહી માટે કનકેસંથુરાઈ બંદરે લઈ જવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે માછીમારોનો મુદ્દો ભારત અને Sri Lankan વચ્ચેના સંબંધોમાં એક વિવાદાસ્પદ મુદ્દો છે. શ્રીલંકાના નૌકાદળના કર્મચારીઓએ પણ પાલ્ક સ્ટ્રેટમાં ભારતીય માછીમારો પર ગોળીબાર કર્યો છે અને શ્રીલંકાના પ્રાદેશિક જળસીમામાં ગેરકાયદેસર પ્રવેશની અનેક કથિત ઘટનાઓમાં Sri Lankan (Indian Fishermen Arrested) નૌકાદળ દ્વારા તેમની બોટ પણ જપ્ત કરવામાં આવી છે. પાલ્ક સ્ટ્રેટ એ તમિલનાડુને શ્રીલંકાથી અલગ કરતી પાણીની સાંકડી પટ્ટી છે. તે જ સમયે, આ વિસ્તાર બંને દેશોના માછીમારો માટે સમૃદ્ધ માછીમારી વિસ્તાર છે.

 

ગયા વર્ષે શ્રીલંકાએ 240 માછીમારોની ધરપકડ કરી હતી

Sri Lankan ના સત્તાવાળાઓ દ્વારા કથિત રૂપે આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા રેખા પાર કરવા અને શ્રીલંકાના જળસીમામાં માછીમારી કરવા બદલ ભારતીય માછીમારોની સમયાંતરે ધરપકડ કરવામાં આવે છે. ગયા વર્ષે, શ્રીલંકાના નૌકાદળે શ્રીલંકાના જળસીમામાં શિકાર કરવા બદલ 35 બોટ સાથે 240 ભારતીય માછીમારોની ધરપકડ કરી હતી.

 

 

માછીમારોને કનકેસંથુરાઈ બંદરે લઈ જવામાં આવ્યા હતા
આ માછીમારોને આગળની કાર્યવાહી માટે કનકેસંથુરાઈ બંદરે લઈ જવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે માછીમારોનો મુદ્દો ભારત અને Sri Lankan વચ્ચેના સંબંધોમાં એક વિવાદાસ્પદ મુદ્દો છે.શ્રીલંકાના નૌકાદળના કર્મચારીઓએ પણ પાલ્ક સ્ટ્રેટમાં ભારતીય માછીમારો પર ગોળીબાર કર્યો છે અને શ્રીલંકાના પ્રાદેશિક જળસીમામાં ગેરકાયદેસર પ્રવેશની અનેક કથિત ઘટનાઓમાં શ્રીલંકન નૌકાદળ દ્વારા તેમની બોટ પણ જપ્ત કરવામાં આવી છે.

 

આ  પણ  વાંચો  - PM મોદી સોમવારે PM-JANMANના લાભાર્થીઓ સાથે કરશે ચર્ચા

 

 

Next Article