Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

GOVT Employee Policy: રક્ષા મંત્રી મંત્રાલયે કામ ચલાઉ કામદારોને ખુશખબરીનો સંદેશ પાઠવ્યો

GOVT Employee Policy: દેશના રક્ષા મંત્રી દ્વારા કામચલાઉ કામદારોને લઈને એક ખાસ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય કામદારોના પક્ષમાં લેવામાં આવ્યો છે. Term Insurance પ્રસ્તાવને મંજૂરી આપી રક્ષા મંત્રી રાજનાથ સિંહે બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO) દ્વારા વિવિધ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ...
govt employee policy  રક્ષા મંત્રી મંત્રાલયે કામ ચલાઉ કામદારોને ખુશખબરીનો સંદેશ પાઠવ્યો
Advertisement

GOVT Employee Policy: દેશના રક્ષા મંત્રી દ્વારા કામચલાઉ કામદારોને લઈને એક ખાસ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય કામદારોના પક્ષમાં લેવામાં આવ્યો છે.

Term Insurance પ્રસ્તાવને મંજૂરી આપી

રક્ષા મંત્રી રાજનાથ સિંહે બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO) દ્વારા વિવિધ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ માટે કાર્યરત કામચલાઉ કામદારો માટે 'Term Insurance' સ્કીમ શરૂ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે.

Advertisement

GOVT Employee Policy

GOVT Employee Policy

Advertisement

'Term Insurance' એક નિશ્ચિત સમયગાળા માટે વીમો લેવામાં આવે છે. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ યોજના હેઠળ જો પ્રોજેક્ટ પર કામ કરતી વખતે કોઈ કામદારનું મૃત્યુ થાય છે. તો તેના પરિવારને 10 લાખ રૂપિયાની રકમ આપવામાં આવશે.

આ યોજનાના લાભો નીચે પ્રમાણે

રક્ષા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન/જનરલ રિઝર્વ એન્જિનિયર ફોર્સ દ્વારા ચાલુ પ્રોજેક્ટ કામો માટે કામચલાઉ કામદારો (CPL) માટે Term Insuranceસ્કીમ શરૂ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે."
તેમાં કહેવામાં આવ્યું છે કે, "આ યોજના હેઠળ, કોઈપણ કારણસર મૃત્યુના કિસ્સામાં CPL ના પરિવાર અને નજીકના સંબંધીઓને વીમા તરીકે રૂ. 10 લાખની વીમા રકમ ચૂકવવામાં આવશે."

રક્ષા મંત્રાલયે કહ્યું કે આ યોજના દેશના અંતરિયાળ વિસ્તારોમાં કામ કરતા કામચલાઉ કામદારોને સામાજિક સુરક્ષા પ્રદાન કરશે. આ યોજના તેમના માટે ફાયદાકારક રહેશે. રક્ષા મંત્રાલયે કહ્યું કે આ યોજના અસ્થાયી કામદારોના પરિવારોની આજીવિકા સુરક્ષિત કરવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.

આ પણ વાંચો: Mumbai: ડોમ્બિવલીમાં બહુમાળી ઇમારતમાં લાગી ભીષણ આગ, ફાયર બ્રિગેડે શરૂ…

Tags :
Advertisement

Related News

featured-img
ગુજરાત

Gandhinagar news: વ્યાજખોરોને લઈ ગૃહમાં હર્ષભાઈ સંઘવીનું નિવેદન, ધારાસભ્યો વ્યાજખોરો માટે રજૂઆત ન કરે

featured-img
બિઝનેસ

UPI : વેપારીઓની બલ્લે બલ્લે! હવે UPIથી પેમેન્ટ લેશો તો મળશે વધુ પૈસા

featured-img
રાષ્ટ્રીય

Modi Govt. 3.0: દેશમાં દૂધ ઉત્પાદન વધારવા માટે મોદી સરકારે 6000 કરોડના ફંડને આપી મંજૂરી

featured-img
રાષ્ટ્રીય

Uttar Pradesh News : સુલ્તાનપુરમાં જાહેર મંચ પરથી મંત્રી સંજય નિષાદનું વિવાદાસ્પદ નિવેદન, હોળી રમતી વખતે થયો હતો ઝઘડો

featured-img
સ્પોર્ટ્સ

chahal-dhanashree divorce case: છૂટાછેડાનો અંતિમ નિર્ણય આ દિવસે આવશે

featured-img
ગુજરાત

Nadiad News: પ્રજાના કામમાં પારદર્શકતાનો ફિયાસ્કો, નડિયાદની કલેક્ટર કચેરીમાં જન્મનો દાખલો કઢાવવા અરજદારને ધરમનાં ધક્કા

×

Live Tv

Trending News

.

×