Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ram Navami 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હેલિકોપ્ટરમાં બેસીને નિહાળ્યું રામ લલ્લાનું ‘સૂર્ય તિલક’

Ram Navami 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજથી આસામના નલવાડીમાં ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધોય છે. તેમની રેલીમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત પણ રહ્યા હતાં. નોંધનીય છે કે, રેલીને સંબોધિત કરતા વડાપ્રધાન મંત્રીએ બધાને રામનવમી (Ram Navami)ની શુભેચ્છાઓ પણ પાઠવી હતી....
ram navami 2024  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હેલિકોપ્ટરમાં બેસીને નિહાળ્યું રામ લલ્લાનું ‘સૂર્ય તિલક’
Advertisement

Ram Navami 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજથી આસામના નલવાડીમાં ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધોય છે. તેમની રેલીમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત પણ રહ્યા હતાં. નોંધનીય છે કે, રેલીને સંબોધિત કરતા વડાપ્રધાન મંત્રીએ બધાને રામનવમી (Ram Navami)ની શુભેચ્છાઓ પણ પાઠવી હતી. આ ખાસ અવસર પર તેમણે ફોનની ફ્લેશ લાઈટ ચાલુ કરીને લોકોને રામ લલ્લાના સૂર્ય તિલક સાથે જોડાવા માટે આહ્વાન કર્યું હતું. તેમણે કહ્યું કે જ્યારે ભગવાન રામના જન્મદિવસની ઉજવણી કરવા માટે સૂર્ય ભગવાન સ્વયં કિરણના રૂપમાં અવતરે છે ત્યારે સમગ્ર દેશમાં એક નવું વાતાવરણ છે અને આ ભગવાન શ્રી રામનો જન્મદિવસ 500 વર્ષ પછી આવ્યો છે, જ્યારે તેમને ઉજવણી કરવાની હતી. તેનો જન્મદિવસ તેના ઘરે નસીબદાર હતો.

જે રામનવમીનો ઐતિહાસિક અવસર છેઃ વડાપ્રધાન મોદી

રેલીને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘જે રામનવમ નો ઐતિહાસિક અવસર છે. 500 વર્ષ રાહ જોયા બાદ પ્રભૂ શ્રી રામ પોતાના ભવ્ય મંદિરમાં વિરાજમાન થયા છે. વડાપ્રધાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરતા લખ્યું કે, ‘નલબારી સભા પછી, મને અયોધ્યામાં રામલલાના સૂર્ય તિલકની અદ્ભુત અને અનોખી ક્ષણના સાક્ષી બનવાનો લહાવો મળ્યો. શ્રી રામ જન્મભૂમિની આ બહુપ્રતિક્ષિત ક્ષણ દરેક માટે આનંદની ક્ષણ છે. આ સૂર્ય તિલક વિકસિત ભારતના દરેક સંકલ્પને પોતાની દૈવી ઉર્જાથી આ રીતે પ્રકાશિત કરશે.’

Advertisement

Advertisement

પીએમ મોદીએ ટ્વીટ કરીને પોતાના લાગણીઓ વ્યક્ત કરી

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હેલિકોપ્ટરમાં બેસીને રામ લલ્લાના સૂર્ય તિલકની પળને નિહાળી હતી. જે બાદ પીએમ મોદીએ ટ્વીટ કરીને પોતાના લાગણીઓ પણ વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, આજને રામનવમીનો ઐતિહાસિક અવસર છે. 500 વર્ષ રાહ જોયા બાદ પ્રભૂ શ્રી રામ પોતાના ભવ્ય મંદિરમાં વિરાજમાન થયા છે. નોંધનીય છે કે, આજે અયોધ્યામાં રામનવમીને લઈને આનંદ ઉલ્લાસની દિવસ છે. અયોધ્યામાં રામ મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું છે. આ સાથે સૂર્ય તિલકની ક્ષણને લાખો લોકોએ અયોધ્યામાં નિહાળી છે.

આ પણ વાંચો: Surya Tilak: રામ લલ્લાને સૂર્યનું તિલક, લાખોની સંખ્યામાં રામભક્તો રહ્યા ઉપસ્થિત

આ પણ વાંચો: RAM NAVAMI : રામનગરીમાં આજે રામનામનો રણકાર, રામભક્તો માટે આ પાંચ મિનિટ રહેશે ખૂબ જ ખાસ

આ પણ વાંચો: Election 2024: ચૂંટણીના આ નિયમ વિશે જાણો છો? મતદાર અસલી છે કે નકલી તે માત્ર બે રૂપિયામાં જાણી શકાશે

Tags :
Advertisement

Related News

featured-img
Top News

Gram Panchayat Election : ક્યાંક ચૂંટણીનો બહિષ્કાર તો ક્યાંક ઘોર બેદરકારીથી મતદારોમાં રોષ

featured-img
Top News

Gujarat Congress : શહેર-જિલ્લા પ્રમુખોની નિમણૂક બાદ કોંગ્રેસની PC, નેતાઓ કહી આ વાત

featured-img
Top News

US Attack Iran : અમેરિકાના હુમલા બાદ પીએમ મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિને ફોન કર્યો, જાણો 45 મિનિટ સુધી શું થયું?

featured-img
ગુજરાત

Kheda : ગળતેશ્વર તાલુકામાં ગ્રા.પં. ની ચૂંટણી વચ્ચે બંની એવી ઘટના, આખું ગામ ચિંતામાં મુકાયું!

featured-img
રાષ્ટ્રીય

Weather News : દેશમાં ભારે વરસાદની સંભાવના: ગુજરાત-મધ્યપ્રદેશમાં રેડ એલર્ટ, દિલ્હી-એનસીઆરમાં ભારે વરસાદની સંભાવના

featured-img
Top News

US Attack On Iran : શું ડોનાલ્ડ ટ્રમ્પ એ જ ભૂલ કરી રહ્યા છે જે જ્યોર્જ બુશે ઈરાકમાં કરી હતી?

×

Live Tv

Trending News

.

×