યજુવેન્દ્ર ચહલને 15મા માળેથી લટકાવનાર પર રવિ શાસ્ત્રી ભડક્યાં, કહ્યું- આવા ખેલાડી પર આજીવન પ્રતિબંધ લગાવો
ટીમ ઈન્ડિયાના પૂર્વ મુખ્ય
કોચ રવિ શાસ્ત્રી ભારતીય લેગ સ્પિનર યજુવેન્દ્ર ચહલના ખુલાસા પર ગુસ્સે છે, જેમાં તેણે કહ્યું છે કે IPL 2013 દરમિયાન એક વિદેશી ખેલાડીએ
તેને હોટલના 15મા માળે બાલ્કનીમાંથી
લટકાવી દીધો હતો. આ ઘટના અંગે નારાજગી વ્યક્ત કરતા શાસ્ત્રીએ કડક કાર્યવાહીની માંગ
કરી હતી. શાસ્ત્રીના કહેવા પ્રમાણે જે ખેલાડીએ ચહલ સાથે આવું
કર્યું તેના પર આજીવન પ્રતિબંધ લગાવી દેવો જોઈએ અàª
11:43 AM Apr 09, 2022 IST
|
Vipul Pandya
ટીમ ઈન્ડિયાના પૂર્વ મુખ્ય
કોચ રવિ શાસ્ત્રી ભારતીય લેગ સ્પિનર યજુવેન્દ્ર ચહલના ખુલાસા પર ગુસ્સે છે, જેમાં તેણે કહ્યું છે કે IPL 2013 દરમિયાન એક વિદેશી ખેલાડીએ
તેને હોટલના 15મા માળે બાલ્કનીમાંથી
લટકાવી દીધો હતો. આ ઘટના અંગે નારાજગી વ્યક્ત કરતા શાસ્ત્રીએ કડક કાર્યવાહીની માંગ
કરી હતી. શાસ્ત્રીના કહેવા પ્રમાણે જે ખેલાડીએ ચહલ સાથે આવું
કર્યું તેના પર આજીવન પ્રતિબંધ લગાવી દેવો જોઈએ અને તેને ભવિષ્યમાં ક્યારેય
ક્રિકેટના મેદાન પર આવવા દેવો જોઈએ નહીં.
Next Article