IPL ફાઈનલને લઈને મોટું એલાન, 100 ટકા દર્શકો સાથે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે મેચ
IPL 2022ની ફાઈનલને લઈને એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. IPL 2022ની ફાઈનલ મેચ ગુજરાતના અમદાવાદમાં રમાડવામાં આવશે. આ સાથે સાથે પ્લેઓફને લઈને મહત્વની માહિતી સામે આવી છે. BCCI સેક્રેટરી જય શાહે જાહેરાત કરી છે કે આ સિઝનના પ્લેઓફ કોલકાતા અને અમદાવાદમાં રમાશે. જ્યારે ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. BCCI સેક્રેટરી જય શાહે સમાચાર એજન્સી ANI ને જણાવ્યું છે કે IPL 2022ના પ્લેઓફ કોલકાતા
IPL 2022ની ફાઈનલને લઈને એક મહત્વના સમાચાર સામે આવ્યા
છે. IPL
2022ની ફાઈનલ મેચ ગુજરાતના અમદાવાદમાં રમાડવામાં આવશે. આ સાથે સાથે પ્લેઓફને લઈને
મહત્વની માહિતી સામે આવી છે. BCCI સેક્રેટરી જય શાહે જાહેરાત કરી છે કે આ સિઝનના
પ્લેઓફ કોલકાતા અને અમદાવાદમાં રમાશે. જ્યારે ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી
સ્ટેડિયમમાં રમાશે. BCCI સેક્રેટરી જય શાહે સમાચાર એજન્સી ANI ને જણાવ્યું છે કે IPL 2022ના પ્લેઓફ કોલકાતા
અને અમદાવાદમાં યોજાશે. મેગા ફાઇનલ 29 મેના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. જ્યાં ક્વોલિફાયર 2 પણ યોજાવાની છે. આ
સિવાય ક્વોલિફાયર 1 અને એલિમિનેટર
કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે યોજાશે, જે 24-25 મેના રોજ યોજાશે.
Advertisement