Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પંજાબ કિંગ્સે રાજસ્થાન રોયલ્સને જીત માટે 190 રનનો ટાર્ગેટ આપ્યો, બેયરસ્ટોની શાનદાર ફિફ્ટી

મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં પંજાબ ટીમના કેપ્ટન મયંક અગ્રવાલે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા પંજાબે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 189 રન બનાવ્યા હતા. અને રાજસ્થાન સામે 190 રનનો ટાર્ગેટ આપ્યો છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમે 47 રનમાં પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી. જ્યારે શિખર ધવન 12 રàª
પંજાબ કિંગ્સે રાજસ્થાન
રોયલ્સને જીત માટે 190 રનનો ટાર્ગેટ આપ્યો  બેયરસ્ટોની શાનદાર ફિફ્ટી

મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં પંજાબ
કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં પંજાબ ટીમના કેપ્ટન મયંક
અગ્રવાલે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા
પંજાબે
20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 189 રન બનાવ્યા હતા. અને રાજસ્થાન સામે 190 રનનો ટાર્ગેટ આપ્યો છે. ટોસ જીતીને
પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમે
47 રનમાં પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી.
જ્યારે શિખર ધવન
12 રન બનાવીને આઉટ થયો હતો. ભાનુકા
રાજપક્ષે
27 રન બનાવીને રાજસ્થાનનો બીજો શિકાર
બન્યો હતો. બેયરસ્ટોએ જોરદાર અડધી સદી ફટકારી હતી. મયંક અગ્રવાલ
15 રન બનાવીને આગળ ગયો હતો. બેયરસ્ટો 56 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. લિયામ લિવિંગસ્ટોન 22 રન બનાવીને આઉટ થયો હતો, પરંતુ જીતેશ
શર્મા
18 બોલમાં 38 રન બનાવીને અણનમ પાછો ફર્યો હતો. ચહલે ત્રણ વિકેટ ઝડપી હતી.

Advertisement


આ મેચ માટે પંજાબની ટીમમાં કોઈ ફેરફાર
કરવામાં આવ્યો નથી. જ્યારે
રાજસ્થાને કરુણ નાયરને પડતો મૂક્યો છે અને
તેના સ્થાને
યશસ્વી જયસ્વાલને તક આપવામાં આવી છે.
બંને ટીમો માટે આ મેચ મહત્વપૂર્ણ છે. પંજાબની ટીમ છઠ્ઠી જીતની રાહ જોશે
, જ્યારે રાજસ્થાનની ટીમ જીતના ટ્રેક પર પાછા ફરવા માંગશે. પંજાબ
કિંગ્સ સામેની હાર મુશ્કેલીમાં વધારો કરી શકે છે
.

Advertisement

Tags :
Advertisement

.