પંજાબ કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને જીત માટે 199 રનનો ટાર્ગેટ આપ્યો, ધવન-અગ્રવાલની શાનદાર ફિફ્ટી
IPLની 15મી સિઝનની 23મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને
પંજાબ કિંગ્સ વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં પંજાબ કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને જીત
માટે રનનો ટાર્ગેટ આપ્યો છે. પંજાબ તરફથી મંયક અગ્રવાલ અને શિખર ધવને શાનદાર
ફિફ્ટી ફટકારી છે. મંયક અગ્રવાલે 32 બોલમાં 52 રન ફટકાર્યા છે. તો શિખર ધવને 50
બોલમાં શાનદાર 70 રન ફટકાર્યા હતા. જીતેન શર્માએ પણ આક્રમક બેટિંગ કરી હતી. પંજાબ
કિંગ્સે નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટ ગુમàª
03:57 PM Apr 13, 2022 IST
|
Vipul Pandya
IPLની 15મી સિઝનની 23મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને
પંજાબ કિંગ્સ વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં પંજાબ કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને જીત
માટે રનનો ટાર્ગેટ આપ્યો છે. પંજાબ તરફથી મંયક અગ્રવાલ અને શિખર ધવને શાનદાર
ફિફ્ટી ફટકારી છે. મંયક અગ્રવાલે 32 બોલમાં 52 રન ફટકાર્યા છે. તો શિખર ધવને 50
બોલમાં શાનદાર 70 રન ફટકાર્યા હતા. જીતેન શર્માએ પણ આક્રમક બેટિંગ કરી હતી. પંજાબ
કિંગ્સે નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 198 રન ફટકાર્યા હતા.
Next Article