ગુજરાત ટાઈટન્સે પંજાબ કિંગ્સને જીત માટે 144 રનનો ટાર્ગેટ આપ્યો, સુદર્શનની શાનદાર ફિફ્ટી
IPL 2022 ના 48માં મુકાબલામાં આજે ગુજરાત ટાઈટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો
યોજાઈ રહ્યો છે. આ મેચમાં ગુજરાત ટાઈટન્સની ટીમે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય
કર્યો છે. ગુજરાત ટાઈટન્સે પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 143 રન ફટકાર્યા હતા. ગુજરાત તરફથી સુદર્શને શાનદાર ફિફ્ટી ફટકારી હતી. સુદર્શને 50 બોલમાં 65 રન ફટકાર્યા હતા. પંજાબ કિંગ્સ માટે આ મેચ
જીતવી ખુબ જ જરૂરી છે. à
01:34 PM May 03, 2022 IST
|
Vipul Pandya
IPL 2022 ના 48માં મુકાબલામાં આજે ગુજરાત ટાઈટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો
યોજાઈ રહ્યો છે. આ મેચમાં ગુજરાત ટાઈટન્સની ટીમે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય
કર્યો છે. ગુજરાત ટાઈટન્સે પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 143 રન ફટકાર્યા હતા. ગુજરાત તરફથી સુદર્શને શાનદાર ફિફ્ટી ફટકારી હતી. સુદર્શને 50 બોલમાં 65 રન ફટકાર્યા હતા. પંજાબ કિંગ્સ માટે આ મેચ
જીતવી ખુબ જ જરૂરી છે. પોઈન્ટ્સ ટેબલની વાત કરીએ તો બંને વચ્ચે મોટું અંતર છે.
જ્યા ગુજરાતની ટીમ પ્રથમ નંબરે છે તો બીજી તરફ પંજાબની ટીમ 8માં સ્થાને જોવા
મળી રહી છે.
Next Article