સસ્તી પ્રસિદ્ધિ માટે કેજરીવાલે નેવે મુકી મર્યાદા,જાહેરમાં PMશ્રી નરેન્દ્ર મોદીનું કર્યું અપમાન
દિલ્હી (Dilhi)ના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ભાન ભૂલ્યા સસ્તી પ્રસિદ્ધિ માટે કેજરીવાલે મર્યાદા નેવે મુકી જેવા મળ્યા હતા ત્યારે અરવિંદ કેજરીવાલ જાહેર સભામાં વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (Narendr Modi)નું કર્યું અપમાન કરતો એક વિડીયો વાયરલ થયો છે જેમાં કેજરીવાલે વડાપ્રધાનશ્રીને દેશદ્રોહી ગણાવ્યા અને પાકિસ્તાન સાથે સેટિંગ છે તેવું તેમના વીડિયોમાં નિવેદનમાં જાણવામાં આવ્àª
દિલ્હી (Dilhi)ના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ભાન ભૂલ્યા સસ્તી પ્રસિદ્ધિ માટે કેજરીવાલે મર્યાદા નેવે મુકી જેવા મળ્યા હતા ત્યારે અરવિંદ કેજરીવાલ જાહેર સભામાં વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (Narendr Modi)નું કર્યું અપમાન કરતો એક વિડીયો વાયરલ થયો છે જેમાં કેજરીવાલે વડાપ્રધાનશ્રીને દેશદ્રોહી ગણાવ્યા અને પાકિસ્તાન સાથે સેટિંગ છે તેવું તેમના વીડિયોમાં નિવેદનમાં જાણવામાં આવ્યું હતું
ત્યારે બીજી તરફ આપ નેતા ગોપાલ ઇટાલિયાનો વધુ એક બફાટ બન્યા અને વડાપ્રધાનશ્રી બાદ કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીના માતા માટે વાપર્યા અપશબ્દો વીડિયોમાં સામે આવ્યો હતો તેમ કોંગ્રેસ પર પણ પર પ્રહાર કરતાં કહ્યું કે કોંગ્રેસના લોકોને ખરબ નથી ખાડા ક્યારે પુરાય' ઉપયોગ કર્યો હતો અગાઉ પણ PMશ્રી અને તેમની માતાને પણ કહ્યા હતા અપશબ્દો.
ગૃહરાજ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ ઈટાલિયા પર કર્યા પ્રહાર
ગૃહરાજ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીના ઈટાલિયા પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું કે 'આજકાલ અમુક નેતાઓ મંદિરમાં ન જવાની સલાહ આપે છે''માતા અને બહેનોને મંદિરે જવાની પાડે છે''માતા- બહેનોનું મંદિરમાં શોષણ થતું હોવોના આક્ષેપ કરે છે''આ એમનેમ સુધરે એવા નથી''ઘણું બધું બહારથી શીખવાય છે ત્યારે આ શબ્દો બોલાય છે''આ ચોક્કસ સમાજમાં ભય ફેલાવવા ઈરાદાપૂર્વક બોલાયેલ નિવેદન છે''આ પ્રકારના નિવેદન આપનાર એક એક નેતાને ઓળખવાનો સમય'
પંચમહાલના શહેરામાં ભાજપે લોકોને લેવડાવ્યા શપથ
હિન્દુ દેવી દેવતાના AAP દ્વારા અપમાન વિરૂદ્ધ વળતો જવાબ આપતા પંચમહાલના શહેરામાં ભાજપે લોકોને શપથ લેવડાવ્યા તેમાં હિન્દુ દેવી-દેવતા,માતા-પિતાની નિયમિત પૂજાના શપથ લેવડાવ્યા
ગુજરાત ગૌરવ યાત્રામાં હજારો લોકોએ શપથ ગ્રહણ કર્યા
કેન્દ્રીયમંત્રીશ્રી રેણુકા સિંહના કેજરીવાલ પર પ્રહાર
કેન્દ્રીયમંત્રીશ્રી રેણુકા સિંહના કેજરીવાલ પર આકરા પ્રહાર કહ્યું કે 'જ્યાં ચૂંટણી થાય છે ત્યાં પોતાના માણસો સાથે પહોંચી જાય છે'અને 'આટલા પ્રચાર છત્તા પરિણામ શું આવે છે તે દરેકને ખબર છે'કે 'ગુજરાતની જનતા કેજરીવાલ પર ક્યારેય ભરોષો નહીં કરે'અને 'કોઈ વ્યક્તિ એક મા પર આવી વાત કેવી રીતે કરી શકે?''માતાઓ અને મહિલાઓ પર ટિપ્પણી કરનાર સરકાર પર જનતા ભરોષો નહીં કરે'
પૂર્વ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના AAP પર પ્રહાર
પૂર્વ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના AAP પર પ્રહાર કહ્યુંકે ખોટા વાયદા અને જુઠ્ઠા વચન આપવા AAPનું કામ છે તેમણે ગુજરાતની જનતા ખૂબ જ શાણી અને સમજુ છે કે ભાજપના કામને ગુજરાતની જનતા જાણે છે
Advertisement