Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અંબાજી ખાતે વિશ્વકર્મા દાદાનો પાટોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો

અંબાજી ખાતે આવેલ કાલિદાસ મિસ્ત્રી ભવનમાં વિશ્વકર્મા મેવાડા સુથાર સમાજ ગુજરાત દ્વારા 19 મી વાર્ષિક સાધારણ સભા તથા વિશ્વકર્મા દાદાના પાટોત્સવનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગત તા. 05-06-2023ના રોજ યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા. શ્રી...
અંબાજી ખાતે વિશ્વકર્મા દાદાનો પાટોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો

અંબાજી ખાતે આવેલ કાલિદાસ મિસ્ત્રી ભવનમાં વિશ્વકર્મા મેવાડા સુથાર સમાજ ગુજરાત દ્વારા 19 મી વાર્ષિક સાધારણ સભા તથા વિશ્વકર્મા દાદાના પાટોત્સવનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગત તા. 05-06-2023ના રોજ યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.

Advertisement

શ્રી વિશ્ર્વકમૉ મેવાડા સુથાર સમાજ ગુજરાત અંબાજી ખાતે કાળીદાસ મિસ્ત્રી ભવન મા 19મી વાર્ષિક સાધારણસભા અને દાદા નો પાટોત્સવ પ્રમુખશ્રી નિરવભાઇ જે. મેવાડાના અધ્યક્ષ સ્થાને દિપ પ્રાગટય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી વાષિર્ક સાધારણ સભામાં હિસાબોનું વંચાણમાં લઈને બહાલ રાખવામાં આવ્યો તથા કારોબારી સભ્યનું અવસાન થયેલ હોય તેવા સભ્યોનુમ મરણોત્તર સન્માન કરવામાં આવ્યું અને હયાત સભ્યોનું મુમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતુ.

મંદિરની ધજાનો ચડાવાની બોલી બોલાવી તેમા જેમાં 3 લાખ રૂપિયાની બોલી બોલાવી ડૉ. બીપીનભાઇને આવતા વર્ષનો લાહવો મળ્યો સાથે દરેક સમાજના પ્રમુખશ્રી તથા મંત્રીશ્રીઓ અને સમાજના ભાઇઓ બહેનો અને વડીલો ખુબ મોટી સંખ્યા માં હાજર રહ્યાં અને કાર્યક્રમને દિપાવ્યો હતો.

Advertisement

આ પણ વાંચો : SURAT : સંભવિત વાવાઝોડાને લઈને અધિકારી-કર્મચારીઓની રજાઓ રદ્દ, તંત્ર એલર્ટ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

Advertisement

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.